શોધખોળ કરો
IOCLના ચેરમેન કહ્યું, ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ GST હેઠળ લાવો
1/4

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને તે છેલ્લા પાંચ વર્ષના ટોચના સ્તરે પહોંચી ગયા છે. મોદી સરકારની આ માટે ખૂબ ટીકા થઇ રહી છે. મોંઘવારી દર વધવાની શક્યતાને લઈ વિપક્ષ પણ સરકાર પર પ્રહાર કરી રહી છે. વિપક્ષના નેતાઓ સતત સોશિયલ મીડિયા દ્વારા સરકાર પર હુમલા કરી રહી છે.
2/4

ઘણા દિવસોથી કહેવાય છે કે સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને જીએસટીના દાયરામાં લાવશે. જો એવું થાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. પરંતુ સરકારે જીએસટી લાગુ કર્યો ત્યારે સ્પષ્ટતા કરી હતી કે પેટ્રોલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર જીએસટી લાગુ નહિ પડે.
Published at : 22 May 2018 08:25 PM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















