શોધખોળ કરો

મુખ્યમંત્રી બનેલા કોંગ્રેસના આ નેતાએ નરેન્દ્ર મોદીને લોકસભાના સભ્યપદે શપથ લેવડાવેલા ને શું કહેલું?

1/4
પ્રોટેમ સ્પીકર હોવાને નાતે કલમનાથે નવા બનેલા તમામ સંસદસભ્યોને સાંસદ તરીકેના શપથ લેવડાવ્યા હતા. આમ પ્રધાનમંત્રી મોદીને પણ સાંસદ તરીકેના શપથ કમલનાથે લેવડાવ્યા હતા. કમલનાથે ત્યારે કહ્યું હતું કે, અત્યાર સુધી મોદી સામે હું શપથ લેતો હતો પરંતુ આ વખતે મેં તેમને શપથ લેવડાવ્યા છે. સાંસદોને શપથ લેવડાવ્યા બાદ સ્પીકરની ચૂંટણી થઈ હતી અને તેમાં સર્વસંમત્તિથી સુમીત્રા મહાજનને સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
પ્રોટેમ સ્પીકર હોવાને નાતે કલમનાથે નવા બનેલા તમામ સંસદસભ્યોને સાંસદ તરીકેના શપથ લેવડાવ્યા હતા. આમ પ્રધાનમંત્રી મોદીને પણ સાંસદ તરીકેના શપથ કમલનાથે લેવડાવ્યા હતા. કમલનાથે ત્યારે કહ્યું હતું કે, અત્યાર સુધી મોદી સામે હું શપથ લેતો હતો પરંતુ આ વખતે મેં તેમને શપથ લેવડાવ્યા છે. સાંસદોને શપથ લેવડાવ્યા બાદ સ્પીકરની ચૂંટણી થઈ હતી અને તેમાં સર્વસંમત્તિથી સુમીત્રા મહાજનને સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
2/4
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનનાર કમલનાથે એક સમયે પ્રધાનમંત્રી મોદીને સાંસદ તરીકને શપથ લેવડાવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ જ સત્ય છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ સ્પીકરની પસંદગી થઈ ન હતી ત્યાં સુધી કોંગ્રેસના કમલનાથને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનનાર કમલનાથે એક સમયે પ્રધાનમંત્રી મોદીને સાંસદ તરીકને શપથ લેવડાવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ જ સત્ય છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ સ્પીકરની પસંદગી થઈ ન હતી ત્યાં સુધી કોંગ્રેસના કમલનાથને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા.
3/4
નવી દિલ્હી: ત્રણ રાજ્યમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથે મુખ્યમંત્રી બનતા જ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી: ત્રણ રાજ્યમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ મધ્ય પ્રદેશમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કમલનાથે મુખ્યમંત્રી બનતા જ ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરી હતી.
4/4
કમલનાથની ક્ષમતા અને તેની આવડતને લઈને વિરોધીઓને કોઈ શંકા નથી. એ વાત બીજી છે કે કમલનાથ લોપ્રૉફાઇલમાં રહેવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ સંજય ગાંધીના સ્કૂલના મિત્રો હતા. તેમની મિત્રતા સ્કૂલથી શરૂ થઈ અને મારૂતિ કાર બનાવવાના સપના સાથે યુવા કૉંગ્રેસની રાજનીતિમાં આવી પહોંચ્યા હતા.
કમલનાથની ક્ષમતા અને તેની આવડતને લઈને વિરોધીઓને કોઈ શંકા નથી. એ વાત બીજી છે કે કમલનાથ લોપ્રૉફાઇલમાં રહેવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે કમલનાથ સંજય ગાંધીના સ્કૂલના મિત્રો હતા. તેમની મિત્રતા સ્કૂલથી શરૂ થઈ અને મારૂતિ કાર બનાવવાના સપના સાથે યુવા કૉંગ્રેસની રાજનીતિમાં આવી પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
Liver Disease: લિવરની બીમારીથી ભારતમાં દર વર્ષે કેટલા લોકોના થાય છે મોત? જાણો ચોંકાવનારા આંકડા
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Embed widget