શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર: કુલગામના ચૌગમમાં લશ્કર અને હિજ્બૂલના 4 આતંકી ઠાર

1/3
જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણ બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા બારામુલા અને કાજીગુંડ વચ્ચેની રેલવે સેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર અને હિઝબૂલ મૂઝાહિદ્દીનના આતંકી સામેલ છે.
જમ્મૂ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણ બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખતા બારામુલા અને કાજીગુંડ વચ્ચેની રેલવે સેવાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે. માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર અને હિઝબૂલ મૂઝાહિદ્દીનના આતંકી સામેલ છે.
2/3
આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉંટરમાં સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે. જે જગ્યાએ સશસ્ત્ર અથડામણ થઈ છે તે સ્થળેથી 3 આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ સુરક્ષાબળોએ વિસ્તાર ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
આતંકવાદીઓ સાથે થયેલા એન્કાઉંટરમાં સેનાના 2 જવાનો પણ ઘાયલ થયા છે. જે જગ્યાએ સશસ્ત્ર અથડામણ થઈ છે તે સ્થળેથી 3 આતંકવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. સાથે જ સુરક્ષાબળોએ વિસ્તાર ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
3/3
 શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચૌગમમાં સુરક્ષાબળોને ચાર આતંકીઓને આજે સવારે ઠાર કર્યા છે. બેથી ત્રણ આતંકીઓ હજુ છુપાયેલા હોવાની આશંકા છે. આંતકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, ચૌગમમાં આતંકિઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
શ્રીનગર: જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચૌગમમાં સુરક્ષાબળોને ચાર આતંકીઓને આજે સવારે ઠાર કર્યા છે. બેથી ત્રણ આતંકીઓ હજુ છુપાયેલા હોવાની આશંકા છે. આંતકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ, ચૌગમમાં આતંકિઓ અને સુરક્ષાબળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
Advertisement

વિડિઓઝ

Trump-Putin Meeting : અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, પુતિન-ટ્રમ્પ વચ્ચે 3 કલાક બેઠક
Ambalal Patel Rain Prediction: આ વિસ્તારોમાં પડશે પૂર જેવો વરસાદ: અંબાલાલની સૌથી ઘાતક આગાહી!
Janmashtami Celebration : દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
Devayat Khavad News : તાલાલાના મારામારી કેસમાં આરોપી દેવાયત ખવડ હજુ ફરાર, પોલીસ નિષ્ફળ!
Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ગોંડલમાં મેળાની મોજ બગડી: જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી, 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદ
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપીંગનું નામ લઈને કહી મોટી વાત, કહ્યું – ‘જ્યાં સુધી હું રાષ્ટ્રપતિ છું, ત્યાં સુધી ચીન....’
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવ રમશે કે નહીં? સર્જરી બાદ ફિટનેસ ટેસ્ટ પર થયો મોટો ખુલાસો
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
એક વીડિયો કૉલ તમારા બેંક એકાઉન્ટને કરી શકે છે ખાલી, જાણો શું છે WhatsApp સ્ક્રીન મિરરિંગ ફ્રોડ
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
અંબાલાલ પટેલે 29 થી 31 ઓગસ્ટના વરસાદને ખેતી માટે ખરાબ ગણાવ્યો, હવે વરાપની જરૂર
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
8th Pay Commission: 1 કરોડ કર્મચારીઓને મોટો ઝટકો, 2027માં આવશે 8મું પગાર પંચ, પગાર વધારો તો 2028માં....
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મુલાકાત પર ભારતની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, વિદેશ મંત્રાલયે કહ્યું - 'શાંતિ માટે.....'
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.