શોધખોળ કરો
UP ભાજપના આ સાંસદ કમલનાથના છે નજીકના સગા, શપથવિધીમાં રહ્યા ખાસ હાજર, જાણો શું છે સગપણ?
1/6

રાઘવ લખનપાલ 2000માં પોતાના પિતાના મર્ડર બાદ રાજકારણમાં આવ્યા અને તેઓ સરસવા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. જોકે, 2002માં આ બેઠક પરથી તેઓ હરી ગયા હતા.
2/6

રાઘવ લખનપાલ સહારનપુર લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે અને કમલનાથની શપથવિધીમાં ખાસ હાજર રહ્યા કેમ કે કમલનાથ તેમના ફુઆ છે. કમલનાથનાં પત્નિ અલકાનાથના ભાઈ લખનપાલ શર્મા પણ ભાજપની ટિકિટ પર સહારનપુરમાંથી વિધાનસભામાં ચૂંટાયા હતા. હવે તેમનો રાજકીય વારસો સંભાળી રહ્યા છે.
Published at : 18 Dec 2018 10:14 AM (IST)
View More























