શોધખોળ કરો
કનૈયા કુમાર લડશે 2019 લોકસભા ચૂંટણી, જાણો ક્યા દિગ્ગજ નેતા સીટ કરશે ખાલી
1/4

કનૈયા બેગૂસરાય જિલ્લાના બરોની અંતર્ગત આવતા બિહત ગામનો રહેવાસી છે. તેની માતા એક આંગણવાડી સેવિકા અને પિતા ખેડૂત છે. વામપંથીઓનો ગઢ ગણાતા બેગૂસરાયના વર્તમાન સાંસદ બીજેપીના વરિષ્ઠ નેતા ભોલા સિંહ છે. 2014 લોકસભા ચૂંટણીમાં આરજેડી ઉમેદવાર તનવીર હસન બીજા અને સીપીઆઈ ઉમેદવાર રાજેન્દ્ર પ્રસાદ સિંહ ત્રીજા સ્થાને રહ્યા હતા.
2/4

પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં 6 સીટ પરથી લડવાનો ફેંસલો કર્યો છે તે અંગે અંતિમ ફેંસલો સાથી પક્ષો સાથે ચર્ચા બાદ જ લેવામાં આવશે. જે છ સીટ પર સીપીઆઈ તેમના ઉમેદવાર ઉતારવા માંગે છે તેમાં બેગૂસરાય, મધુબની, મોતિહારી, ખગડિયા, ગયા અને બાંકાનો સમાવેશ થાય છે.
Published at : 02 Sep 2018 08:54 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















