શોધખોળ કરો

કર્ણાટકમાં કોંગ્રેસને ઝટકો: કાર અકસ્માતમાં કોંગ્રેસના કયા ધારાસભ્યનું થયું મોત, જાણો વિગત

1/5
કર્ણાટકમાં કોંગ્રેસ(77) અને જેડી(એસ)(38) અને બીએસપીની એક સીટના સમર્થનથી કુમારસ્વામી મુખ્યમંત્રી બની શક્યા છે અને 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી બીજેપી વિપક્ષમાં છે. આવનારા સમયમાં પેટા-ચુંટણીઓ રાજનીતિક સમીકરણો બદલી શકે છે.
કર્ણાટકમાં કોંગ્રેસ(77) અને જેડી(એસ)(38) અને બીએસપીની એક સીટના સમર્થનથી કુમારસ્વામી મુખ્યમંત્રી બની શક્યા છે અને 104 સીટોવાળી સૌથી મોટી પાર્ટી બીજેપી વિપક્ષમાં છે. આવનારા સમયમાં પેટા-ચુંટણીઓ રાજનીતિક સમીકરણો બદલી શકે છે.
2/5
સિદ્ધુ નયમા ગૌડાના મૃત્યુ બાદ કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને 77 થઇ ગઈ છે. આ પહેલા કર્ણાટકમાં 224 સીટોમાંથી 222 સીટો પર ચુંટણી યોજાઈ હતી. એચડી કુમારસ્વામીએ એક સીટ પરથી રાજીનામું આપ્યું, સિદ્ધુનું આકસ્મિક મોત થવાથી અને બે સીટો ચુંટણી ન થવાથી કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી પડી છે.
સિદ્ધુ નયમા ગૌડાના મૃત્યુ બાદ કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા ઘટીને 77 થઇ ગઈ છે. આ પહેલા કર્ણાટકમાં 224 સીટોમાંથી 222 સીટો પર ચુંટણી યોજાઈ હતી. એચડી કુમારસ્વામીએ એક સીટ પરથી રાજીનામું આપ્યું, સિદ્ધુનું આકસ્મિક મોત થવાથી અને બે સીટો ચુંટણી ન થવાથી કર્ણાટકમાં કુલ ચાર સીટો ખાલી પડી છે.
3/5
તેઓ કારથી બગલકોટ, કર્ણાટક સ્થિત એમના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં જ કોઈ ટ્રકે તુલસીગીરી પાસે તેમની કારને ટક્કર મારી હતી. હાલમાં જ થયેલી કર્ણાટક ચુંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને 2500 વોટથી હરાવ્યા હતા.
તેઓ કારથી બગલકોટ, કર્ણાટક સ્થિત એમના ઘરે જવા નીકળ્યા હતા. રસ્તામાં જ કોઈ ટ્રકે તુલસીગીરી પાસે તેમની કારને ટક્કર મારી હતી. હાલમાં જ થયેલી કર્ણાટક ચુંટણીમાં તેમને બીજેપીના ઉમેદવાર શ્રીકાંત સુબ્બારાવ કુલકર્ણીને 2500 વોટથી હરાવ્યા હતા.
4/5
આ દરમિયાન જ એમની કારને અકસ્માત નડ્યો હતો. 69 વર્ષીય સિદ્ધુ નયમા ગૌડા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા અને હાલમાં જ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
આ દરમિયાન જ એમની કારને અકસ્માત નડ્યો હતો. 69 વર્ષીય સિદ્ધુ નયમા ગૌડા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા અને હાલમાં જ જામખંડી સીટ પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.
5/5
બેંગલોર: કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મીડિયાના જણાવ્યા પ્રમાણે સિદ્ધુ  નયમા ગૌડાનું ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા.
બેંગલોર: કર્ણાટક કોંગ્રેસના વિધાનસભ્ય સિદ્ધુ નયમા ગૌડાનું સોમવારે એક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મીડિયાના જણાવ્યા પ્રમાણે સિદ્ધુ નયમા ગૌડાનું ગોવાથી કર્ણાટક કારમાં જઈ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Embed widget