શોધખોળ કરો
કર્ણાટક: પ્રોટેમ સ્પીકરે લેવડાવ્યા ધારાસભ્યોને શપથ, સુરક્ષાને લઇને 200 માર્શલ તૈનાત કરાયા
1/4

બેંગલૂરૂ: આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ જશે કે કર્ણાટકમાં ભાજપની સરકાર રહેશે કે જશે. મુખ્યમંત્રી બી એસ યેદુરપ્પાએ આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું છે. સિદ્ધારમૈયા પણ વિધાનસભા પહોંચી ગયા છે. વિધાનસભામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને 200 માર્શલ તૈનાત કરવામાં આવ્યા છે.
2/4

17 મેના યેદૂરપ્પાએ શપથ લીધા હતા. રાજ્યપાલે 15 દિવસમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે 48 કલાક કર્યા હતા. આજે સાજે ફેસલો થઈ જશે કે કૉંગ્રેસ અને જેડીએસ પાસે બહુમત છે કે યેદૂરપ્પા પાસે.
Published at : 19 May 2018 07:59 AM (IST)
View More





















