શોધખોળ કરો

કેરળ પૂર: મૃતકોની સંખ્યા વધીને 357 થઇ, 10 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ

1/6
 પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
2/6
3/6
 પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
4/6
 નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
5/6
 યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
6/6
 કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget