શોધખોળ કરો

કેરળ પૂર: મૃતકોની સંખ્યા વધીને 357 થઇ, 10 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ

1/6
 પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
2/6
3/6
 પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
4/6
 નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
5/6
 યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
6/6
 કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget