શોધખોળ કરો

કેરળ પૂર: મૃતકોની સંખ્યા વધીને 357 થઇ, 10 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ

1/6
 પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
2/6
3/6
 પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
પૂરમાં ફસાયેલા 10, 467 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, એનડીઆરએફના પ્રવક્તાએ જણાવ્યું કે અહીં એક નિયંત્રણ ટીમ દિવસ રાત સ્થિતિ પર નજર રાખી રહી છે અને પૂરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી રહેલી અન્ય એજન્સીઓ સાથે સંપર્કમાં છે.
4/6
 નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કેરળમાં વરસાદના કારણે ભારે તબાહી મચી જવા પામી છે. 100 વર્ષમાં ક્યારે એવી કેરળવાસીઓને જોઈ નહીં હશે.એનડીઆરએફની ટીમે વરસાદ અને પૂરથી ઝઝૂમી રહેલા કરેળના વિભિન્ન વિસ્તારોમાંથી 10 હજારથી વધારે લોકોને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અનુસાર, અત્યાર સુધી દેશનું આ સૌથી મોટુ રાહત અને બચાવ અભિયાન છે. વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત થયા છે.
5/6
 યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ  કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને  કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
યુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે કેરળમાં ભીષણ પૂરનને લઈને દુખ વ્યક્ત કર્યું છે. કેરળની મદદ માટે સંયુક્ત અરબ અમીરાત(યૂએઈ)એ કમિટી બનાવી છે જે પૂરપ્રભાવિત લોકોની મદદ કરશે. ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મોખ્તુમને કેરળના લોકોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે.
6/6
 કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
કેરળમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધી 357 લોકોના મોત નીપજ્યા છે. કેરળ સૌ વર્ષના સૌથી ભીષણ પૂર સામે ઝઝૂમી રહ્યું છે. 44 જેટલી નદીઓ ઉફાન પર છે. રાજ્યના 39 ડેમોમાંથી 35 ડેમમાં પાણી ઓવર ફ્લો થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget