શોધખોળ કરો
કેરળ પૂર: મૃતકોની સંખ્યા વધીને 357 થઇ, 10 હજારથી વધુ લોકોનું રેસ્ક્યૂ
1/6

પૂરગ્રસ્ત માટે વડાપ્રધાન મોદીએ 500 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. સાથે પૂરમાં જીવ ગુમાવનારના પરિવારોને બે-બે લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાહત કોષમાંથી આપવાનું એલાન કર્યું છે. યૂપી અને બિહાર સહિત અન્ય રાજ્યએ પણ કેરળને આર્થિક મદદ કરી છે. એનડીઆરએફના એક પ્રવક્તાએ જણાવ્યું કે બચાવ અને રાહત કાર્ય માટે કુલ 58 લોકો તૈનાત કરવામાં આવી છે.
2/6

Published at : 19 Aug 2018 07:52 AM (IST)
View More





















