શોધખોળ કરો
ઘટનાસ્થળે હાજર સિદ્ધૂની પત્ની નવજોત મદદ કર્યા વિના ભાગી ગયા, સ્થાનિકોએ લગાવ્યો આરોપ
1/6

દર વર્ષે અહી દશેરાનો કાર્યક્રમ થાય છે. આ ઘટના ખુબ જ દુ:ખદ છે. અમે અહી હોસ્પિટલમાં લોકોની મદદ કરી રહ્યાં છીએ. આખી રાત અહીં રહીને લોકોની મદદ કરવાના છીએ, આના પર ગંદી રાજનીતિ ના કરે.
2/6

આ આરોપ પછી હોસ્પિટલમાં હાજર નવજોત કૌર સિદ્ધૂ તરફથી જવાબ આવ્યો છે. તેમને કહ્યું – મારા મેદાનથી નિકળ્યાના 15 મીનિટ પછી આ દૂર્ઘટના ઘટી હતી. મને ફોન પર દૂર્ઘટનાની જાણકારી મળી. જાણકારી મળતાની સાથે જ મે કમિશ્નર સાહેબને ફોન કર્યો અને કહ્યું કે, હું ત્યાં પહોંચુ છું તો તેમને કહ્યું કે, માહોલ સારો નથી.
Published at : 20 Oct 2018 09:54 AM (IST)
View More





















