શોધખોળ કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ચૂંટણી પંચે સોંપી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી

LIVE

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને  ચૂંટણી પંચે સોંપી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી

Background



17:14 PM (IST)  •  25 May 2019

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પોતાના બંન્ને સાથી ચૂંટણી કમિશનરો અશોક લવાસા અને સુશીલ ચંદ્રા સાથે રાષ્ટ્રપતિને નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપી હતી. ચૂંટણી પંચે 'Due Constitution' રાષ્ટ્રપતિ સોંપ્યું હતું. જેમાં તમામ 542 સાંસદોના નામ છે.
17:15 PM (IST)  •  25 May 2019

17:13 PM (IST)  •  25 May 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 16મી લોકસભા ભંગ કરવાના કેબિનેટના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. 16મી લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ ખત્મ થઇ રહ્યો છે. તેની પ્રથમ બેઠક 4 જૂન 2014ના રોજ બોલાવવામાં આવી હતી.
16:58 PM (IST)  •  25 May 2019

વોર્કિંગ કમેટીની બેઠકમાં મીડિયા પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે મીડિયાએ એ જ બતાવ્યું જે સરકારે કહ્યું, ચૂંટણીમાં સરકારના મીડિયા તરીકે કામ કર્યું. સાથે તમામ નેતાઓએ ચૂંટણીમાં રાહુલ ગાંધીની આક્રમકતાની પ્રશંસા કરી.
16:50 PM (IST)  •  25 May 2019

વર્કિંગ કમેટીની બેઠકમાં મીડિયા પર પણ આક્ષેપ લગાવવામાં આવ્યો. કૉંગ્રેસના નેતાઓએ કહ્યું કે મીડિયાએ એ જ બતાવ્યું જે સરકારે કહ્યું, ચૂંટણીમાં સરકારના મીડિયા તરીકે કામ કર્યું. સાથે તમામ નેતાઓએ ચૂંટણીમાં રાહુલ ગાંધીની આક્રમકતાની પ્રશંસા કરી.
Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
Embed widget