શોધખોળ કરો
મહારાષ્ટ્રઃ આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની શિવસેનાએ કરી માંગ

Background
18:16 PM (IST) • 24 Oct 2019
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મુખ્યમંત્રીને લઇને ભાજપ સાથે 50-50 ફોર્મુલા પર વાત થઇ હતી અને તેમની પાર્ટી તેના પર ઝૂકશે નહીં. ઉદ્ધવે કહ્યું કે, જનાદેશ તમામની આંખ ખોલનારો છે. આ માટે તેમણે મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમને પૂછવામા આવ્યું કે શું આ વખતે મુખ્યમંત્રી શિવસેનાનો હશે તેના પર તેમણે કહ્યું કે, તમારા મોંમાં ઘી સાકર. મોટો ભાઇ-નાનો ભાઇ કોઇ ફરક નથી. શિવસેના 50-50 ફોર્મુલા પર ઝૂકશે નહી અને ફોર્મુલા નક્કી થયા બાદ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.
18:14 PM (IST) • 24 Oct 2019
Load More
Tags :
Maharashtra Nivadnuk Result 2019 Maharashtra Assembly Election 2019 Maharashtra Assembly Election Result 2019 Maharashtra Election Maharashtra Election 2019 Assembly Election Results 2019 Election Results Election Results 2019 Assembly Election Resultsગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















