શોધખોળ કરો

ગુજરાત નજીક નંદુરબારમાં નર્મદા નદીમાં બોટ પલટી જતાં 6 ના મોત, 60 લોકો હતા સવાર

1/5
 નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં મંગળવારે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જતાં 6 લોકોના મોત થયા છે. બોટમાં 60 લોકો સવાર હતા. એક અધિકારીએ જણાવ્યું છે અત્યાર સુધી 36 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી અનુસાર બોટમાં સવાર લોકો ઉત્તરાયણના પર્વ પર પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની.
નંદુરબાર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં મંગળવારે નર્મદા નદીમાં એક બોટ ડૂબી જતાં 6 લોકોના મોત થયા છે. બોટમાં 60 લોકો સવાર હતા. એક અધિકારીએ જણાવ્યું છે અત્યાર સુધી 36 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારી અનુસાર બોટમાં સવાર લોકો ઉત્તરાયણના પર્વ પર પૂજા કરવા માટે જઈ રહ્યાં હતા. ત્યારે આ દુર્ઘટના બની.
2/5
3/5
  જિલ્લા કલેક્ટર અનુસાર બોટમાં 60 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 36 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. બોટ પર બોટની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ. નર્મદા નદીમાં પાણીનું વહેણ ઝડપી હોવાથી કેટલાક લોકો તણાઇ ગયા છે. આશંકા છે કે ઝડપી વહેણના કારણે કેટલાક લોકો વહીને દુર નીકળી હયા હશે જેના કારણે લોકોને તેઓને શોધવું મુશ્કેલ બની ગયું છે.
જિલ્લા કલેક્ટર અનુસાર બોટમાં 60 જેટલા લોકો સવાર હતા. જેમાંથી 36 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. બોટ પર બોટની ક્ષમતા કરતા વધુ લોકો સવાર હોવાના કારણે દુર્ઘટના સર્જાઈ. નર્મદા નદીમાં પાણીનું વહેણ ઝડપી હોવાથી કેટલાક લોકો તણાઇ ગયા છે. આશંકા છે કે ઝડપી વહેણના કારણે કેટલાક લોકો વહીને દુર નીકળી હયા હશે જેના કારણે લોકોને તેઓને શોધવું મુશ્કેલ બની ગયું છે.
4/5
  પોલીસે જણાવ્યું કે મૃતકો ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારના નદી કિનારે સ્થિત ગામડાના નિવાસી હતા. તેઓએ કહ્યું કે બોટની ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ.
પોલીસે જણાવ્યું કે મૃતકો ઉત્તર મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારના નદી કિનારે સ્થિત ગામડાના નિવાસી હતા. તેઓએ કહ્યું કે બોટની ક્ષમતાથી વધુ લોકો સવાર હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ.
5/5
 ઘટનાની જાણ થતાંજ પોલીસ અને પ્રશાસનના લોકો રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનીય લોકોની મદદથી અત્યાર સુધી 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહો બાળકોના છે જેમની ઉંમર 5 થી 12 વર્ષની વચ્ચેની છે.
ઘટનાની જાણ થતાંજ પોલીસ અને પ્રશાસનના લોકો રાહત અને બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનીય લોકોની મદદથી અત્યાર સુધી 6 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ તમામ મૃતદેહો બાળકોના છે જેમની ઉંમર 5 થી 12 વર્ષની વચ્ચેની છે.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
Advertisement

વિડિઓઝ

Turkey Earthquakes : તુર્કીમાં 6.1ની તિવ્રતાનો ભૂકંપ, એકનું મોત ; અનેક ઘાયલ
Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદ બોલાવશે સટાસટી, હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
નોઈડામાં ડે-કેરમાં માસૂમ સાથે કેરટેકરની હેવાનિયત, 15 મહિનાની બાળકીને માર માર્યો, જમીન પર પછાડી, બચકાં ભર્યા
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
સેલ્ફીના ચક્કરમાં નર્મદા નદીમાં ફસાયા પાંચ યુવક, સ્થાનિકોએ બચાવ્યો તમામનો જીવ
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
કચ્છના રાપર તાલુકામાં રમતા રમતા બાળક બોરવેલમાં ખાબક્યો, ગ્રામજનોએ કર્યું દિલધડક રેસ્ક્યુ
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ચેન્નઈમાં ઈમરજન્સી લેન્ડિંગ, અનેક સાંસદો સહિત 100 મુસાફરો સવાર હતા
કેવી હશે CBSEની ઓપન બુક એક્ઝામ, શું ફાઈનલમાં ઉમેરાશે નંબર, આખરે શું ફાયદો થશે?
કેવી હશે CBSEની ઓપન બુક એક્ઝામ, શું ફાઈનલમાં ઉમેરાશે નંબર, આખરે શું ફાયદો થશે?
F-35, Su-57 નહીં પરંતુ આ ફાઈટર જેટ ખરીદશે ભારત!, ઓપરેશન સિંદૂર બાદ ઈન્ડિયન એરફોર્સે કરી માંગણી
F-35, Su-57 નહીં પરંતુ આ ફાઈટર જેટ ખરીદશે ભારત!, ઓપરેશન સિંદૂર બાદ ઈન્ડિયન એરફોર્સે કરી માંગણી
ઓવલમાં ઐતિહાસિક જીત બાદ ઈગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં કેમ ગઈ હતી ભારતીય ટીમ, આ ખેલાડીએ કર્યો ખુલાસો
ઓવલમાં ઐતિહાસિક જીત બાદ ઈગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં કેમ ગઈ હતી ભારતીય ટીમ, આ ખેલાડીએ કર્યો ખુલાસો
Embed widget