શોધખોળ કરો

રાજ ઠાકરેની ખુલ્લી ધમકીઃ 48 કલાકમાં પાકિસ્તાની કલાકારો ભારત છોડે, નહિંતર ઘરમાં ઘૂસીને મારીશું, બીજું શું કહ્યું

1/8
સારા લોરેન
સારા લોરેન
2/8
વિણા મલિક
વિણા મલિક
3/8
સલમા આગા
સલમા આગા
4/8
માહિરા ખાન
માહિરા ખાન
5/8
ફવાદ ખાન
ફવાદ ખાન
6/8
અલી ઝફર
અલી ઝફર
7/8
રાજ ઠાકરેએ ધમકી આપી છે કે, હાલમાં બોલીવુડમાં કામ કરતા તમામ પાકિસ્તાન કલાકારો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જાય. એમએનએસની ચિત્રપટ સેનાના અમીય ખોપકરે ધમકી આપી છે કે, આવતા 48 કલાકમાં તમામ પાકિસ્તાની કલાકાર ભારત છોડીને ચાલ્યા જાય નહીં તો અમે તેને ઘરમાં ઘુસીને મારીશું. આ પ્રથમ ઘટના નથી જ્યારે એમએનએસ અથવા શિવસેનાએ પાકિસ્તાની કલાકારોને આ રીતે ધમકી આપી હોય. આ પહેલા પણ ભારત પાકને લઈને ઉભા થયેલ તણાન બાદ શિવસેનાએ ભારતમાં પાક ગઝલ ગાયક મેહંદી હશનનો શો રદ્દ કરવાની ધમકી આપી હતી. બીજી બાજુ એવા સમાચાર પણ આવ્યા હતા કે બોલીવુડ સિંગર કુમાર સાનુએ પાકિસ્તાનમાં થનારો પોતાના લાઈવ શો રદ્દ કર્યો હતો. આગળ વાંચો ક્યા પાક કલાકર ભારતમાં કરે છે કામ.
રાજ ઠાકરેએ ધમકી આપી છે કે, હાલમાં બોલીવુડમાં કામ કરતા તમામ પાકિસ્તાન કલાકારો ભારત છોડીને પાકિસ્તાન ચાલ્યા જાય. એમએનએસની ચિત્રપટ સેનાના અમીય ખોપકરે ધમકી આપી છે કે, આવતા 48 કલાકમાં તમામ પાકિસ્તાની કલાકાર ભારત છોડીને ચાલ્યા જાય નહીં તો અમે તેને ઘરમાં ઘુસીને મારીશું. આ પ્રથમ ઘટના નથી જ્યારે એમએનએસ અથવા શિવસેનાએ પાકિસ્તાની કલાકારોને આ રીતે ધમકી આપી હોય. આ પહેલા પણ ભારત પાકને લઈને ઉભા થયેલ તણાન બાદ શિવસેનાએ ભારતમાં પાક ગઝલ ગાયક મેહંદી હશનનો શો રદ્દ કરવાની ધમકી આપી હતી. બીજી બાજુ એવા સમાચાર પણ આવ્યા હતા કે બોલીવુડ સિંગર કુમાર સાનુએ પાકિસ્તાનમાં થનારો પોતાના લાઈવ શો રદ્દ કર્યો હતો. આગળ વાંચો ક્યા પાક કલાકર ભારતમાં કરે છે કામ.
8/8
મુંબઈઃ ભારત-પાક વચ્ચેના તણાવની અસર હવે તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. દરેક વખતની જેમ જ આ વખતે પણ તણાવની વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પાકિસ્તાનન કલાકારોને ધમકી આપી છે.
મુંબઈઃ ભારત-પાક વચ્ચેના તણાવની અસર હવે તમામ ક્ષેત્રે જોવા મળી રહી છે. દરેક વખતની જેમ જ આ વખતે પણ તણાવની વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ પાકિસ્તાનન કલાકારોને ધમકી આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi-Ahmedabad Flight News:પાંચ મિનીટ પહેલા જ ફ્લાઈટ રદ્દ થઈ જતા પેસેન્જર્સ થયા લાલઘુમHun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરોIndra Bharti Bapu : મહાકુંભમાં ગયેલા ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Acharya Satyendra Das: રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું નિધન, 85 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે હાહાકાર, રોકાણકારોએ 6.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મહા પૂર્ણિમાના અવસર પર ઉમટ્યા કરોડો શ્રદ્ધાળુઓ, સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
Gold Rate: પ્રથમવાર 86,000 રૂપિયા પાર પહોંચ્યું સોનું, આખરે કેમ જોવા મળી રહી છે આટલી તેજી?
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
ઇગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન-ડે અગાઉ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, અચાનક લીધો મોટો નિર્ણય
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
‘પત્નીની સહમતિ વિના અકુદરતી જાતીય સંબંધ બાંધવો ગુનો નહીં’, કોર્ટે આપ્યો ચુકાદો
ભારતમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રહેશે માતા-પિતાની નજર, મેટાએ જાહેર કર્યું નવું ફીચર
ભારતમાં બાળકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર રહેશે માતા-પિતાની નજર, મેટાએ જાહેર કર્યું નવું ફીચર
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Embed widget