શોધખોળ કરો
જનધન પર મોદી સરકારની મોટી જાહેરાત, ક્યારેય બંધ નહીં થાય આ યોજના
1/4

નવી દિલ્હીઃ મોદી સરકારે લોકોને બેંક ખાતા ખોલવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY)ને હંમેશા ખુલી રહેનારી યોજના તરીકે બુધવારે નિર્ણય કર્યો છે. તેની સાથે જ યોજનામાં કેટલાક વધુ પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય કર્યો છે.
2/4

નાણાં મંત્રી અરૂણ જેટલીએ મંત્રિમંડળના આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, પ્રધાનમંત્રી જનધન યોજનાના સફળતાને ધ્યાનમાં રાખતા સરકારે આ યોજનાને હંમેશા માટે ખુલી રાખવાનો નિર્ણય કર્યો છે. યોજના અમર્યાદિત સમય સુધી ખુલી રહેશે.
Published at : 06 Sep 2018 10:03 AM (IST)
View More





















