શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નીતિશ કુમાર 2019માં કયા પક્ષ સાથે રહીને લડશે ચૂંટણી, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/08155233/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને પાર્ટીના હિતમાં કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધે પણ પ્રસ્તાવ પાસ કરાયો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/08155241/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારને પાર્ટીના હિતમાં કોઈપણ નિર્ણય લેવા માટે અધિકૃત કરવાના સંબંધે પણ પ્રસ્તાવ પાસ કરાયો છે.
2/4
![આ સાથે જ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પણ તેઓ ભાજપનું સમર્થન કરશે તેવું નક્કી કર્યું છે. જોકે JDUએ નાગરિક સંશોધન ખરડાના મુદ્દે સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/08155233/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ સાથે જ એક દેશ-એક ચૂંટણીના મુદ્દે પણ તેઓ ભાજપનું સમર્થન કરશે તેવું નક્કી કર્યું છે. જોકે JDUએ નાગરિક સંશોધન ખરડાના મુદ્દે સંસદની અંદર ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
3/4
![રવિવારે બિહારના CM અને JDUના પ્રમુખ નીતિશ કુમારની અધ્યક્ષતામાં પહેલી વખત દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ મળીને ચૂંટણી લડશે તેવા નિર્દેશ આપ્યાં છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/08155226/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારે બિહારના CM અને JDUના પ્રમુખ નીતિશ કુમારની અધ્યક્ષતામાં પહેલી વખત દિલ્હીમાં પાર્ટીની બેઠક મળી હતી. રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નીતિશ કુમારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ મળીને ચૂંટણી લડશે તેવા નિર્દેશ આપ્યાં છે.
4/4
![નવી દિલ્હીઃ બિહારમાં સીટોની વ્હેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. સૂત્રો પ્રમાણે 2019માં ભાજપ-JDU વચ્ચે ગઠબંધન યથાવત્ રહેશે તેમ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું છે. જોકે બેઠકની વહેંચણીને લઈને હજુ મડાગાંઠ યથાવત જ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/08155221/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ બિહારમાં સીટોની વ્હેંચણીને લઈને ચાલી રહેલી ખેંચતાણ પૂર્ણ થતી હોય તેવું લાગી રહ્યું છે. રવિવારે નવી દિલ્હીમાં JDUની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી. સૂત્રો પ્રમાણે 2019માં ભાજપ-JDU વચ્ચે ગઠબંધન યથાવત્ રહેશે તેમ બિહારના મુખ્યમંત્રીએ કહ્યું છે. જોકે બેઠકની વહેંચણીને લઈને હજુ મડાગાંઠ યથાવત જ છે.
Published at : 08 Jul 2018 03:53 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)