શોધખોળ કરો

નરેન્દ્ર મોદીની પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી સાથે તુલના કરવા પર શું બોલ્યા સોનિયા ગાંધી, જાણો

1/3
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની વચ્ચે તુલનાની વાતને નકારી કાઢતા આશા વ્યક્ત કરી કે તેમનો પ7 સત્તામાં પરત ફરશે. તેમણે એ વાત પણ નકારી કાઢી કે મોદીનો મુકાબલો કરવા માટે કોંગ્રેસની પાસે કોઈ નેતા નથી.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની વચ્ચે તુલનાની વાતને નકારી કાઢતા આશા વ્યક્ત કરી કે તેમનો પ7 સત્તામાં પરત ફરશે. તેમણે એ વાત પણ નકારી કાઢી કે મોદીનો મુકાબલો કરવા માટે કોંગ્રેસની પાસે કોઈ નેતા નથી.
2/3
સોનિયા ગાંધીએ તે સ્પષ્ટ કર્યું કે, તેઓ મોદી અને ઇન્દિરા વચ્ચે તુલનાથી પરેશાન નથી અને તેમની પાર્ટી મોદી સરકારનો મુકાબલો કરી રહી છે. સાથે જ તેમણે તે વાત પણ ફગાવી દીધી કે આજે કોંગ્રેસની પાસે હાલ મોદી સામે ઉભો રહી શકે તેવો કોઇ નેતા નથી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં રાજનીતિ અને ઇતિહાસની પોત પોતાની સમસ્યાઓ હોય છે. તેના પોતાના નેતાઓ હોય છે. અને પોતાની વિપક્ષી પાર્ટીઓ હોય છે.
સોનિયા ગાંધીએ તે સ્પષ્ટ કર્યું કે, તેઓ મોદી અને ઇન્દિરા વચ્ચે તુલનાથી પરેશાન નથી અને તેમની પાર્ટી મોદી સરકારનો મુકાબલો કરી રહી છે. સાથે જ તેમણે તે વાત પણ ફગાવી દીધી કે આજે કોંગ્રેસની પાસે હાલ મોદી સામે ઉભો રહી શકે તેવો કોઇ નેતા નથી. તેમણે કહ્યું કે, દરેક યુગમાં રાજનીતિ અને ઇતિહાસની પોત પોતાની સમસ્યાઓ હોય છે. તેના પોતાના નેતાઓ હોય છે. અને પોતાની વિપક્ષી પાર્ટીઓ હોય છે.
3/3
સોનિયાએ કહ્યું કે, હું વિચારૂ છું કે વર્તમાન વ્યવસ્થાઓ માટે કોંગ્રેસ પોતાનો પક્ષ મુકી રહી છે. મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે તુલના અંગે તેમણે કહ્યું કે મને આનાથી કોઇ પરેશાની નથી કારણ કે હું તેમાં વિશ્વાસ નથી કરતી. મારો પોતાનો સ્પષ્ટ વિચાર છે. કોઇ તુલના નથી.
સોનિયાએ કહ્યું કે, હું વિચારૂ છું કે વર્તમાન વ્યવસ્થાઓ માટે કોંગ્રેસ પોતાનો પક્ષ મુકી રહી છે. મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે તુલના અંગે તેમણે કહ્યું કે મને આનાથી કોઇ પરેશાની નથી કારણ કે હું તેમાં વિશ્વાસ નથી કરતી. મારો પોતાનો સ્પષ્ટ વિચાર છે. કોઇ તુલના નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget