શોધખોળ કરો

મોદી સરકારના ક્યા પ્રધાને કહ્યુંઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધે તેનાથી મને ફરક પડતો નથી.........

1/4
જયપુરઃ સતત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઇ રહેલા વધારાના કારણે સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે મોદી સરકારના એક મંત્રીએ વિચિત્ર નિવેદન આપ્યું છે  પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને  કેન્દ્રિય સામાજિક ન્યાયમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી તેમને કોઇ પરેશાની થઇ રહી નથી કારણ કે તેઓ એક મંત્રી છે. મંત્રી અઠાવલેએ આ નિવેદન જયપુરમાં એક સમીક્ષા બેઠક બાદ આપ્યું હતું. આ બેઠક સામાજિક ન્યાય અને અધિકારીતા નિયામકની કચેરી અને વિશિષ્ટ અદાલતો નિયામકની કચેરીના અધિકારીઓ સાથે યોજાઇ હતી.
જયપુરઃ સતત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થઇ રહેલા વધારાના કારણે સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે મોદી સરકારના એક મંત્રીએ વિચિત્ર નિવેદન આપ્યું છે પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને કેન્દ્રિય સામાજિક ન્યાયમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી તેમને કોઇ પરેશાની થઇ રહી નથી કારણ કે તેઓ એક મંત્રી છે. મંત્રી અઠાવલેએ આ નિવેદન જયપુરમાં એક સમીક્ષા બેઠક બાદ આપ્યું હતું. આ બેઠક સામાજિક ન્યાય અને અધિકારીતા નિયામકની કચેરી અને વિશિષ્ટ અદાલતો નિયામકની કચેરીના અધિકારીઓ સાથે યોજાઇ હતી.
2/4
3/4
 અઠાવલેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ રાજ્યોએ પણ આ માટે પ્રયત્નો કરવા જોઇએ. પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાજ્ય સરકારના પણ ટેક્સ હોય છે, કેન્દ્રના પણ ટેક્સ હોય છે. તેને ઓછા કરવા પર પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટી શકે છે.
અઠાવલેએ કહ્યું કે, કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવો પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે પરંતુ રાજ્યોએ પણ આ માટે પ્રયત્નો કરવા જોઇએ. પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાજ્ય સરકારના પણ ટેક્સ હોય છે, કેન્દ્રના પણ ટેક્સ હોય છે. તેને ઓછા કરવા પર પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટી શકે છે.
4/4
 પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઇને સામાન્ય લોકોની પરેશાનીને લઇને જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવથી પરેશાન નથી કારણ કે હું મંત્રી છું. મારું મંત્રી પદ જશે તો હું જરૂર પરેશાન થઇ જઇશ. પ્રજા પરેશાન છે, તેને અમે સમજી શકીએ છીએ. કિંમતો ઓછી કરવાની જવાબદારી સરકારની છે.
પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઇને સામાન્ય લોકોની પરેશાનીને લઇને જ્યારે મંત્રીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, હું પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવથી પરેશાન નથી કારણ કે હું મંત્રી છું. મારું મંત્રી પદ જશે તો હું જરૂર પરેશાન થઇ જઇશ. પ્રજા પરેશાન છે, તેને અમે સમજી શકીએ છીએ. કિંમતો ઓછી કરવાની જવાબદારી સરકારની છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દલાલીનું લાયસન્સ કોની પાસે?Hun To Bolish : હું તો બોલીશ : આ અડ્ડા કોનું પાપ?Mahakumbh 2025 : મહાકુંભમાં ગયેલા ઉનાના યુવકનું હાર્ટ અટેકથી મોત, પરિવારમાં શોકનો માહોલPatan Gambling Raid : પાટણમાંથી ઝડપાયું જુગારધામ , ભાજપનો નેતા જ રમાડતો હતો જુગાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલનો દાવો - ‘EVM દ્વારા 10 ટકા મતમાં ઘાલમેલ થવાની છે...’
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
દિલ્હીમાં AAPની બેઠકોને લઈને અરવિંદ કેજરીવાલની મોટી ભવિષ્યવાણી, 'મારા અંદાજ મુજબ...'
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
શું 10 અને 20 રૂપિયાના સિક્કા બંધ થઈ જશે? સરકારે લોકસભામાં આપ્યો જવાબ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
રાજકારણમાં દલાલોની બોલબાલા: નીતિન પટેલના નિવેદન પર રાજકીય ધમાસાણ
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
પાટણમાં ભાજપ શહેર પ્રમુખ દ્વારા ચલાવાતા જુગારધામ પર SMC ના દરોડા, 33 ખેલીઓ ઝડપાયા
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડી અને વરસાદની આગાહી, આ તારીખે રાજ્યના વાતાવરણમાં આવશે પલટો
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
બજેટમાં રાહત છતાં પેટ્રોલ, ડીઝલ, દવાઓ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ મોંઘી થશે, જાણો કારણ
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
Embed widget