શોધખોળ કરો
લગ્ન હોય તેવાં બધાં પરિવારોને નહીં મળે અઢી લાખ, પાળવી પડશે આ આકરી શરતો
1/6

તેમણે દાવો કર્યો કે આંગળી પર શાહી લગાવવાની કામગીરી બુધવારથી શરૂ થઈ ચૂકી છે. તેનો મતલબ એ થયો કે જૂની નોટને બદલી ચૂકેલા ફરીથી લાઈન લગાવી શકશે નહીં. આ ઉપરાંત એક સપ્તાહની અંદર જ બે લાખ એટીએમમાંથી નવી નોટો મળવા માંડશે તેના કારણે પણ સ્થિતિમાં સુધારો થશે.
2/6

અગાઉ દેશના નાણાં પ્રધાન અરૂણ જેટલીએ પણ દાવો કર્યો હતો કે 22500 એટીએમ રી-કેલીબ્રેટેડ કરવામાં આવી ચૂક્યાં છે. રી-કેલીબ્રેટેડ એટીએમથી હવે નવી નોટ ઉપાડવાની શરૂઆત થઈ ચૂકી છે અને જૂની નોટ બદલવાની લાઈનો પણ નાની થઈ રહી છે તેવો દાવો પણ તેમણે કર્યો હતો.
Published at : 18 Nov 2016 10:35 AM (IST)
View More





















