શોધખોળ કરો
પાકિસ્તાનની હલકટાઈઃ ગુજરાતમાંથી પકડાયેલી બોટ, 9 પાકિસ્તાની અંગે આપ્યું કેવું વાહિયાત નિવેદન ?
1/6

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નફીઝ ઝકરીયાએ સત્તાવાર નિવેદનમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાનની કોઈ બોટ કે માછીમારો ગાયબ છે જ નહીં તે જોતાં ભારતે તેમને પકડ્યા હોય એવી કોઈ શક્યતા નથી અને ભારતનો દાવો સાવ ખોટો છે.
2/6

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળના સમુદ્ર પાવક નામના જહાજે રવિવારે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાં ઘૂસેલી એક પાકિસ્તાની બોટને ઝડપી 9 લોકોની ધરપકડ કરી છે ત્યારે પાકિસ્તાને રાબેતા મુજબ જ આ મુદ્દે પણ નફફટાઈ શરૂ કરી છે.
Published at : 03 Oct 2016 10:18 AM (IST)
View More























