શોધખોળ કરો
ગરીબ સવર્ણોને અનામત આપતા બિલને સુપ્રીમ કૉર્ટમાં કોણે પડકાર્યું? જાણો વિગત
1/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અનામત બિલ પાસ થયા બાદ તેને સામાજિક ન્યાયની જીત ગણાવી હતી અને કહ્યું કે આ ખરડો દેશની યુવા શક્તિને પોતાનું કૌશલ્ય દેખાડવા માટે વ્પાપક અવસર સુનિશ્ચિત કરશે તથા દેશમાં એક મોટો બદલાવ લાવવા માટે મદદરૂપ થશે.
2/4

નવી દિલ્હી: આર્થિક રીતે ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપનારો ખરડો લોકસભા અને રાજ્યસભામાં પાસ થઈ ગયો છે. ત્યારે આ સંવિધાન સંશોધન બિલને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું છે. યૂથ ફોર ઇક્વેલિટી નામના ગ્રુપ અને ડૉ કૌશલ કાંત મિશ્રા દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સંશોધન સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા 50 ટકા અનામતની સીમાનું ઉલ્લંઘન કરે છે.
Published at : 10 Jan 2019 04:27 PM (IST)
Tags :
Supreme CourtView More





















