શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

તામિલનાડુના પૂર્વ CM કરુણાનિધિની તબિયત લથડી, PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત

1/4
કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરુણાનિધિની મુલાકાત લઈ પરત ફરેલા રાજ્ય સરકારના પ્રધાન ડી. જયાકુમારે જણાવ્યું કે હાલ તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે.
કાવેરી હોસ્પિટલના મેડિકલ બુલેટિનના જણાવ્યા અનુસાર વધતી જતી ઉમરના કારણે જ કરુણાનિધિની તબિયત લથડી છે. તેમને વારંવાર તાવ આવે છે. આ ઉપરાંત તેમને યુરિનમાં ઈન્ફેકશન થયું છે. કરુણાનિધિની મુલાકાત લઈ પરત ફરેલા રાજ્ય સરકારના પ્રધાન ડી. જયાકુમારે જણાવ્યું કે હાલ તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. અને આશા છે કે તેઓ ઝડપથી સાજા થઈ જશે.
2/4
નવી દિલ્હી: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કગઝમ(ડીએમકે)ના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત બગડતા તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર ચાલી રહી છે.અને તેમનાં ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. કાવેરી હોસ્પિટલના ડૉક્ટર પૂર્વ મુખ્યમંત્રીની સારવાર કરી રહ્યા છે. કરૂણાનિધિના પુત્રએ જણાવ્યું કે તેમને તાવ આવ્યો છે. તેમના સ્વાસ્થને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
નવી દિલ્હી: તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને દ્રવિડ મુનેત્ર કગઝમ(ડીએમકે)ના પ્રમુખ એમ, કરુણાનિધિની તબિયત બગડતા તેમની હાલ તેઓના નિવાસ સ્થાને સારવાર ચાલી રહી છે.અને તેમનાં ખબર અંતર પૂછવા માટે પનીરસેલ્વમ અને કમલ હાસન સહિતના અન્ય નેતાઓ ગયા હતા. કાવેરી હોસ્પિટલના ડૉક્ટર પૂર્વ મુખ્યમંત્રીની સારવાર કરી રહ્યા છે. કરૂણાનિધિના પુત્રએ જણાવ્યું કે તેમને તાવ આવ્યો છે. તેમના સ્વાસ્થને લઈને ચિંતા કરવાની જરૂર નથી.
3/4
 પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, એમ કે સ્ટાલિન અને કનિમોઝી સાથે વાત કરી. તેમને કરૂણાનિધિની તબીયત વિશે પુછ્યું. હું કરૂણાનિધિના જલ્દી સ્વસ્થ થવાની મંગલકામના કરુ છું.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાથર્ના કરી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, એમ કે સ્ટાલિન અને કનિમોઝી સાથે વાત કરી. તેમને કરૂણાનિધિની તબીયત વિશે પુછ્યું. હું કરૂણાનિધિના જલ્દી સ્વસ્થ થવાની મંગલકામના કરુ છું.
4/4
કરુણાનિધિની તબિયત એકાએક લથડતાં તેમના અનેક સમર્થકો પણ તેમની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા. તામિલનાડુના ઉપ મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ સહિત અનેક પ્રધાનો અને એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતાઓ કરુણાનિધિની તબિયતની જાણકારી મેળવવા તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા. આ દરમિયાન તેમણે ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિનની પણ મુલાકાત લીધી હતી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એઆઈએડીએમકેના નેતા કરુણાનિધિના નિવાસે ગયા હોય.
કરુણાનિધિની તબિયત એકાએક લથડતાં તેમના અનેક સમર્થકો પણ તેમની ખબર પૂછવા તેમના નિવાસ સ્થાને દોડી આવ્યા હતા. તામિલનાડુના ઉપ મુખ્યમંત્રી ઓ.પનીરસેલ્વમ સહિત અનેક પ્રધાનો અને એઆઈએડીએમકેના વરિષ્ઠ નેતાઓ કરુણાનિધિની તબિયતની જાણકારી મેળવવા તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા. આ દરમિયાન તેમણે ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ કે સ્ટાલિનની પણ મુલાકાત લીધી હતી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એઆઈએડીએમકેના નેતા કરુણાનિધિના નિવાસે ગયા હોય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget