શોધખોળ કરો
ચોકીદારની ચોકસાઇથી ભ્રષ્ટાચારીઓ ગભરાઈ ગયાઃ PM મોદી
1/4

પીએમ મોદીએ ભારત રત્ન ભૂપેન હજારિકાને પણ યાદ કરતાં કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. તેઓએ સવાલ કર્યો, 'છેવટે એવું કેમ થઈ રહ્યું છે કે કેટલાક લોકો માટે જન્મ લેતાં જ તેમના માટે ભારત રત્ન નક્કી થઈ જતો હતો અને દેશના માન-સન્માન માટે જેઓએ જીવન ખર્ચી દીધું તેમને સન્માનિત કરવા માટે દાયકાઓ લાગી જતા હતા? મને ગર્વ છે કે ભાજપની સરકારે આસામના બે સપૂતો, ગોપીનાથ બોરદોલોઈ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન આપવાનું કામ કરવામાં આવ્યું છે.'
2/4

પીએમ મોદી તેની સાથોસાથ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, BC અને AD એટલે કે બિફોર કોંગ્રેસ અને આફ્ટર ડાયનેસ્ટીને ગૌરવવાન કરનારાઓને હું આજે અહીંથી પૂછવા માંગું છું કે છવટે તમે ભારતના સાચા રત્નોને ન ઓળખવાની કુટિલ રમત દાયકાઓથી કેમ રમી? અરૂણાચલ પ્રદેશ દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનું, ભારતની સુરક્ષાનું ગેટવે પણ છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ ભાજપ સરકાર કરતી રહેશે.
Published at : 09 Feb 2019 03:21 PM (IST)
View More





















