શોધખોળ કરો

'મન કી બાત' માં PM મોદીએ વીર સાવરકરને યાદ કર્યા, કહ્યું- સાહસથી જ આગળ વધી શકાય

1/6
2/6
તેમને કહ્યુ્ં કે, વર્ષોથી લોકો એવરેસ્ટનું ચઢાણ કરે છે અને એવા કેટલાય લોકો છે, જેમને સફળતાપૂર્વક આને પુરુ પણ કર્યું છે. હું આ બધા સાહસીવીરોને, ખાસ કરીને દિકરીઓને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
તેમને કહ્યુ્ં કે, વર્ષોથી લોકો એવરેસ્ટનું ચઢાણ કરે છે અને એવા કેટલાય લોકો છે, જેમને સફળતાપૂર્વક આને પુરુ પણ કર્યું છે. હું આ બધા સાહસીવીરોને, ખાસ કરીને દિકરીઓને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
3/6
પીએમ મોદીએ કહ્યું કે, 'સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું હતું, શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના ઉપાસક હતા. ખાસ કરીને વીર સાવરકરને તેમની બહાદુરી અને બ્રિટીશ રાજ વિરુદ્ધ તેમના સંઘર્ષ માટે લોકો જાણે છે, પણ તેમના સંઘર્ષ ઉપરાંત તે એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા, જેમને હંમેશા સદભાવના અને એકતા પર ભાર મુક્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, 'સાવરકરજીનું વ્યક્તિત્વ વિશેષતાઓથી ભરેલું હતું, શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેના ઉપાસક હતા. ખાસ કરીને વીર સાવરકરને તેમની બહાદુરી અને બ્રિટીશ રાજ વિરુદ્ધ તેમના સંઘર્ષ માટે લોકો જાણે છે, પણ તેમના સંઘર્ષ ઉપરાંત તે એક ઓજસ્વી કવિ અને સમાજ સુધારક પણ હતા, જેમને હંમેશા સદભાવના અને એકતા પર ભાર મુક્યો હતો.
4/6
પીએમ મોદી કહ્યું કે, 'જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઇએ તો કોઇને કોઇ એડવેન્ચરના ખોળામાં જ પ્રગતિ પેદા થઇ છે. વિકાસ એડવેન્ચરના ખોળામાં જ જન્મ લે છે. કંઇક કરી ચૂકવાનો ઇરાદો, કંઇક અસાધારણ કરવાનો ભય, આનાથી યુગો સુધી, કોટિ કોટિ લોકોને પ્રેરણા મળતી રહે છે.'
પીએમ મોદી કહ્યું કે, 'જો આપણે માનવ જાતિની વિકાસ યાત્રા જોઇએ તો કોઇને કોઇ એડવેન્ચરના ખોળામાં જ પ્રગતિ પેદા થઇ છે. વિકાસ એડવેન્ચરના ખોળામાં જ જન્મ લે છે. કંઇક કરી ચૂકવાનો ઇરાદો, કંઇક અસાધારણ કરવાનો ભય, આનાથી યુગો સુધી, કોટિ કોટિ લોકોને પ્રેરણા મળતી રહે છે.'
5/6
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથી પર યાદ કરતાં પીએમ મોદીએ તેમને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, વીર સાવરકરનો જન્મ મે મહિનામાં થયો હતો અને તેમને 1857 ની લડાઇને વિદ્રોહની જગ્યાએ આઝાદીને લડાઇ કહી હતી. પીએમે વીર સાવરકરને એક સાહસિક ક્રાંતિકારી તરીકે ઉલ્લેખતા તેમની પ્રસંશા કરી હતી.
દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથી પર યાદ કરતાં પીએમ મોદીએ તેમને નમન કર્યું. ત્યારબાદ પીએમ મોદીએ કહ્યું કે, વીર સાવરકરનો જન્મ મે મહિનામાં થયો હતો અને તેમને 1857 ની લડાઇને વિદ્રોહની જગ્યાએ આઝાદીને લડાઇ કહી હતી. પીએમે વીર સાવરકરને એક સાહસિક ક્રાંતિકારી તરીકે ઉલ્લેખતા તેમની પ્રસંશા કરી હતી.
6/6
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકવાર ફરીથી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કર્યો આ મનની વાતનો 44મો એપિસૉડ હતો, જેમાં તેમને રમત પર ભાર મુક્યો હતો.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકવાર ફરીથી પોતાના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશને સંબોધિત કર્યો આ મનની વાતનો 44મો એપિસૉડ હતો, જેમાં તેમને રમત પર ભાર મુક્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Embed widget