શોધખોળ કરો

અમરનાથ આતંકી હુમલાની મોદી સહિતના નેતાઓ કડક શબ્દોમાં કરી નિંદા, જાણો શું કહ્યું....

1/7
 વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની અમે ટીકા કરી રહ્યા છે, નિર્દોષ લોક પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ પગલું છે'.
વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની અમે ટીકા કરી રહ્યા છે, નિર્દોષ લોક પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ પગલું છે'.
2/7
3/7
4/7
 અમરનાથ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરના નેતાઓ દુખ વ્યક્ત કરતાં ટ્વિટનો દૌર શરૂ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હુમલા આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે આવા હુમલાઓથી ડરીને ભારત ઝૂકશે નહી. ગુજરાત સરકારના કાફલાના કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.
અમરનાથ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરના નેતાઓ દુખ વ્યક્ત કરતાં ટ્વિટનો દૌર શરૂ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હુમલા આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે આવા હુમલાઓથી ડરીને ભારત ઝૂકશે નહી. ગુજરાત સરકારના કાફલાના કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.
5/7
 ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે, અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે, અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
6/7
 આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા કાયરતાભર્યા હુમલાથી ભારત ક્યારેય ઝૂકશે નહીં. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા કાયરતાભર્યા હુમલાનો દુ:ખ શબ્દોમાં વર્ણવી ન શકાય. દરેકે આ હુમલાની કડક નિંદા કરવી જોઇએ.
આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા કાયરતાભર્યા હુમલાથી ભારત ક્યારેય ઝૂકશે નહીં. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા કાયરતાભર્યા હુમલાનો દુ:ખ શબ્દોમાં વર્ણવી ન શકાય. દરેકે આ હુમલાની કડક નિંદા કરવી જોઇએ.
7/7
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડની એક બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાંટેગૂમાં એક પોલીસ કારની સાથે ગુજરાતીઓની બસને પણ નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 32ને ઇજા પહોંચી છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડની એક બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાંટેગૂમાં એક પોલીસ કારની સાથે ગુજરાતીઓની બસને પણ નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 32ને ઇજા પહોંચી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ

વિડિઓઝ

અમેરિકાએ ફરી ઈરાન પર કર્યો હુમલો, ચાબહારમાં વીજ પુરવઠો થયો ઠપ
Rajkot | રાજકોટમાં નજીવી બાબતે માથાકૂટ બાદ કાકા-ભત્રીજા પર ફાયરિંગ, એકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
13 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે ક્યાં રાજ્યમાં કરી ભારે વરસાદની આગાહી  
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ T20 શ્રેણી વચ્ચે સંજૂ સેમસનનો મોટો નિર્ણય, ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચીને સૌને ચોંકાવ્યા
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં 750 એપ્રેન્ટિસ પદ પર ભરતી, આ તારીખ સુધી કરી શકશો અરજી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ, જાણો અપડેટ્સ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
Embed widget