શોધખોળ કરો

અમરનાથ આતંકી હુમલાની મોદી સહિતના નેતાઓ કડક શબ્દોમાં કરી નિંદા, જાણો શું કહ્યું....

1/7
 વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની અમે ટીકા કરી રહ્યા છે, નિર્દોષ લોક પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ પગલું છે'.
વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની અમે ટીકા કરી રહ્યા છે, નિર્દોષ લોક પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ પગલું છે'.
2/7
3/7
4/7
 અમરનાથ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરના નેતાઓ દુખ વ્યક્ત કરતાં ટ્વિટનો દૌર શરૂ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હુમલા આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે આવા હુમલાઓથી ડરીને ભારત ઝૂકશે નહી. ગુજરાત સરકારના કાફલાના કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.
અમરનાથ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરના નેતાઓ દુખ વ્યક્ત કરતાં ટ્વિટનો દૌર શરૂ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હુમલા આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે આવા હુમલાઓથી ડરીને ભારત ઝૂકશે નહી. ગુજરાત સરકારના કાફલાના કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.
5/7
 ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે, અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે, અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
6/7
 આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા કાયરતાભર્યા હુમલાથી ભારત ક્યારેય ઝૂકશે નહીં. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા કાયરતાભર્યા હુમલાનો દુ:ખ શબ્દોમાં વર્ણવી ન શકાય. દરેકે આ હુમલાની કડક નિંદા કરવી જોઇએ.
આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા કાયરતાભર્યા હુમલાથી ભારત ક્યારેય ઝૂકશે નહીં. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા કાયરતાભર્યા હુમલાનો દુ:ખ શબ્દોમાં વર્ણવી ન શકાય. દરેકે આ હુમલાની કડક નિંદા કરવી જોઇએ.
7/7
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડની એક બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાંટેગૂમાં એક પોલીસ કારની સાથે ગુજરાતીઓની બસને પણ નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 32ને ઇજા પહોંચી છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડની એક બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાંટેગૂમાં એક પોલીસ કારની સાથે ગુજરાતીઓની બસને પણ નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 32ને ઇજા પહોંચી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget