શોધખોળ કરો

કેરળના પૂરગ્રસ્તો માટે ક્યા રાજકારણીએ કર્યું સૌથી વધારે દાન?

1/4
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 કરોડ ડૉનેટ કર્યા છે, ઓડિશા સીએમ નવિન પટનાયકે 5-5 કરોડની બે વાર મદદ કર્યા ઉપરાંત 245 બૉટ સાથે ફાયરમેનોને મોકલવાની જાહેરાત કરી દીધી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 10 કરોડ ડૉનેટ કર્યા છે, ઓડિશા સીએમ નવિન પટનાયકે 5-5 કરોડની બે વાર મદદ કર્યા ઉપરાંત 245 બૉટ સાથે ફાયરમેનોને મોકલવાની જાહેરાત કરી દીધી છે.
2/4
ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 કરોડની સાથે આમ આદમી પાર્ટીના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યોનો એક મહિનાનો પગાર મદદ માટે આપવાની જાહેરાત કરી છે. કેરાલાના કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ એક મહિનાની સેલેરી પુરગ્રસ્તોની મદદ માટે દાન કરશે.
ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 કરોડની સાથે આમ આદમી પાર્ટીના દરેક ધારાસભ્યો અને સંસદ સભ્યોનો એક મહિનાનો પગાર મદદ માટે આપવાની જાહેરાત કરી છે. કેરાલાના કોંગ્રેસના ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ એક મહિનાની સેલેરી પુરગ્રસ્તોની મદદ માટે દાન કરશે.
3/4
નવી દિલ્હીઃ કેરાલામાં વરસાદ અને પુરના કારણે ભયાનક તબાહી મચી ગઇ છે. લોકોના બચાવ કામગીરી માટે સરકાર અનેક કામગીરી કરવામાં લાગી છે. ત્યારે રાજનેતાઓ પોતાના ફંડમાંથી અને પર્સનલી મદદ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી, રાજનાથથી લઇન કેજરીવાલ જેવા નેતાઓએ પણ આર્થિક મદદની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ કેરાલામાં વરસાદ અને પુરના કારણે ભયાનક તબાહી મચી ગઇ છે. લોકોના બચાવ કામગીરી માટે સરકાર અનેક કામગીરી કરવામાં લાગી છે. ત્યારે રાજનેતાઓ પોતાના ફંડમાંથી અને પર્સનલી મદદ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી, રાજનાથથી લઇન કેજરીવાલ જેવા નેતાઓએ પણ આર્થિક મદદની જાહેરાત કરી છે.
4/4
 કેરાલા પુરગ્રસ્તોની મદદ રાજનેતાઓ આવ્યા છે. આમાં કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
કેરાલા પુરગ્રસ્તોની મદદ રાજનેતાઓ આવ્યા છે. આમાં કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Embed widget