શોધખોળ કરો

સવર્ણોને ઈબીસી અનામત આપવા વિચારનારી સરકારોના ભૂતકાળમાં કેવા થયા હતા હાલ? જાણો રસપ્રદ વિગત

1/4
નવી દિલ્હીઃ દેશમાં અનામત એકમાત્ર એવો વિષય છે જે સાચો કે ખોટો હોવા પર રોજ ક્યાંકને ક્યાંક ચર્ચા થતી રહે છે. અલગ અલગ રાજનીતિક દળ મત મેળવવાના ચક્કરમાં તેનું સમર્થન પણ કરે છે. અનેક ઉંચી જાતીએ પણ હવે આર્થિક આધારે અનામતની માગ શરૂ કરી દીધી છે. સંખ્યાબળના આધારે જે ઉંચી જાતીઓ સરકાર બદલવાની ક્ષમતા રાખે છે તે પોતાની માગને લઈને સરકાર પર દબાણ લાવવામાં લાગી છે.
નવી દિલ્હીઃ દેશમાં અનામત એકમાત્ર એવો વિષય છે જે સાચો કે ખોટો હોવા પર રોજ ક્યાંકને ક્યાંક ચર્ચા થતી રહે છે. અલગ અલગ રાજનીતિક દળ મત મેળવવાના ચક્કરમાં તેનું સમર્થન પણ કરે છે. અનેક ઉંચી જાતીએ પણ હવે આર્થિક આધારે અનામતની માગ શરૂ કરી દીધી છે. સંખ્યાબળના આધારે જે ઉંચી જાતીઓ સરકાર બદલવાની ક્ષમતા રાખે છે તે પોતાની માગને લઈને સરકાર પર દબાણ લાવવામાં લાગી છે.
2/4
હવે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આજે તેને લઈને લોકસબામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા ભૂતકાળમાં પણ આ રીતે અનામત આપવાની વિચારણા પહેલાની સરકારોએ કરી હતી પરંતુ તે ટકી શકી ન હતી.
હવે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આજે તેને લઈને લોકસબામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા ભૂતકાળમાં પણ આ રીતે અનામત આપવાની વિચારણા પહેલાની સરકારોએ કરી હતી પરંતુ તે ટકી શકી ન હતી.
3/4
1991માં નરસિમ્હા રાવની સરકારે આ રીતે 10 ટકા અનામત આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયો તો કોર્ટે તેને ફગાવી દીધો હતો. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઈ સરકારે 2003માં આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક રચના કરી પણ કંઈ થયું નહીં. પછી વર્ષ 2004માં વાજપાયી સરકારે એક ફરી આ રીતે અનામત આપવા માટેના માપદંડ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. જોકે 2004માં ભાજપ ચૂંટણી હારી ગઈ અને એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો.
1991માં નરસિમ્હા રાવની સરકારે આ રીતે 10 ટકા અનામત આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયો તો કોર્ટે તેને ફગાવી દીધો હતો. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઈ સરકારે 2003માં આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક રચના કરી પણ કંઈ થયું નહીં. પછી વર્ષ 2004માં વાજપાયી સરકારે એક ફરી આ રીતે અનામત આપવા માટેના માપદંડ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. જોકે 2004માં ભાજપ ચૂંટણી હારી ગઈ અને એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો.
4/4
બાદમાં આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનો એક પ્રયત્ન મનમોહન સિંહની સરકારે પણ કર્યો હતો. તેના માટે યૂપીએ સરકારે 2006માં એક પંચની રચના કરી હતી. પંચે 2010માં રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો.
બાદમાં આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનો એક પ્રયત્ન મનમોહન સિંહની સરકારે પણ કર્યો હતો. તેના માટે યૂપીએ સરકારે 2006માં એક પંચની રચના કરી હતી. પંચે 2010માં રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Embed widget