શોધખોળ કરો

સવર્ણોને ઈબીસી અનામત આપવા વિચારનારી સરકારોના ભૂતકાળમાં કેવા થયા હતા હાલ? જાણો રસપ્રદ વિગત

1/4
નવી દિલ્હીઃ દેશમાં અનામત એકમાત્ર એવો વિષય છે જે સાચો કે ખોટો હોવા પર રોજ ક્યાંકને ક્યાંક ચર્ચા થતી રહે છે. અલગ અલગ રાજનીતિક દળ મત મેળવવાના ચક્કરમાં તેનું સમર્થન પણ કરે છે. અનેક ઉંચી જાતીએ પણ હવે આર્થિક આધારે અનામતની માગ શરૂ કરી દીધી છે. સંખ્યાબળના આધારે જે ઉંચી જાતીઓ સરકાર બદલવાની ક્ષમતા રાખે છે તે પોતાની માગને લઈને સરકાર પર દબાણ લાવવામાં લાગી છે.
નવી દિલ્હીઃ દેશમાં અનામત એકમાત્ર એવો વિષય છે જે સાચો કે ખોટો હોવા પર રોજ ક્યાંકને ક્યાંક ચર્ચા થતી રહે છે. અલગ અલગ રાજનીતિક દળ મત મેળવવાના ચક્કરમાં તેનું સમર્થન પણ કરે છે. અનેક ઉંચી જાતીએ પણ હવે આર્થિક આધારે અનામતની માગ શરૂ કરી દીધી છે. સંખ્યાબળના આધારે જે ઉંચી જાતીઓ સરકાર બદલવાની ક્ષમતા રાખે છે તે પોતાની માગને લઈને સરકાર પર દબાણ લાવવામાં લાગી છે.
2/4
હવે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આજે તેને લઈને લોકસબામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા ભૂતકાળમાં પણ આ રીતે અનામત આપવાની વિચારણા પહેલાની સરકારોએ કરી હતી પરંતુ તે ટકી શકી ન હતી.
હવે કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવાની માગ કરી રહી છે. આજે તેને લઈને લોકસબામાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલા ભૂતકાળમાં પણ આ રીતે અનામત આપવાની વિચારણા પહેલાની સરકારોએ કરી હતી પરંતુ તે ટકી શકી ન હતી.
3/4
1991માં નરસિમ્હા રાવની સરકારે આ રીતે 10 ટકા અનામત આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયો તો કોર્ટે તેને ફગાવી દીધો હતો. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઈ સરકારે 2003માં આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક રચના કરી પણ કંઈ થયું નહીં. પછી વર્ષ 2004માં વાજપાયી સરકારે એક ફરી આ રીતે અનામત આપવા માટેના માપદંડ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. જોકે 2004માં ભાજપ ચૂંટણી હારી ગઈ અને એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો.
1991માં નરસિમ્હા રાવની સરકારે આ રીતે 10 ટકા અનામત આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયો તો કોર્ટે તેને ફગાવી દીધો હતો. ત્યાર બાદ અટલ બિહારી વાજપાઈ સરકારે 2003માં આર્થિક રીતે પછા સવર્ણોને અનામત આપવા માટે ગ્રુપ ઓફ મિનિસ્ટરની એક રચના કરી પણ કંઈ થયું નહીં. પછી વર્ષ 2004માં વાજપાયી સરકારે એક ફરી આ રીતે અનામત આપવા માટેના માપદંડ નક્કી કરવા માટે એક આયોગની રચના કરવામાં આવી. જોકે 2004માં ભાજપ ચૂંટણી હારી ગઈ અને એ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો.
4/4
બાદમાં આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનો એક પ્રયત્ન મનમોહન સિંહની સરકારે પણ કર્યો હતો. તેના માટે યૂપીએ સરકારે 2006માં એક પંચની રચના કરી હતી. પંચે 2010માં રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો.
બાદમાં આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપવાનો એક પ્રયત્ન મનમોહન સિંહની સરકારે પણ કર્યો હતો. તેના માટે યૂપીએ સરકારે 2006માં એક પંચની રચના કરી હતી. પંચે 2010માં રિપોર્ટ આપવાનો હતો પરંતુ તેને અમલમાં લાવી શકાયો ન હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget