શોધખોળ કરો

રાહુલ ગાંધી જશે કૈલાશ માનસરોવરની યાત્રાએ, ક્યારે ને કયા રસ્તેથી શરૂ કરશે યાત્રા, જાણો વિગતે

1/6
નોંધનીય છે કે, દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની 'જન-આક્રોશ રેલી'માં રાહુલે કહ્યું હતું કે, 'હું બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઇ રહ્યો હતો, હું પ્લેનમાં બેઠો હતો. પ્લેન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયુ, હું અંદરથી ડરી ગયો મને લાગ્યું હવે ગાડી ગઇ. ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યુ. હું તમારી પાસે 10-15 દિવસ માટે રજા માંગુ છું, જેથી કૈલાશ માનસરોવરની યાત્રા પર જઇ શકું.'
નોંધનીય છે કે, દિલ્હીમાં આયોજિત કોંગ્રેસની 'જન-આક્રોશ રેલી'માં રાહુલે કહ્યું હતું કે, 'હું બે-ત્રણ દિવસ પહેલા કર્ણાટક જઇ રહ્યો હતો, હું પ્લેનમાં બેઠો હતો. પ્લેન અચાનક 8 હજાર ફૂટ નીચે આવી ગયુ, હું અંદરથી ડરી ગયો મને લાગ્યું હવે ગાડી ગઇ. ત્યારે મને કૈલાશ માનસરોવર યાદ આવ્યુ. હું તમારી પાસે 10-15 દિવસ માટે રજા માંગુ છું, જેથી કૈલાશ માનસરોવરની યાત્રા પર જઇ શકું.'
2/6
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ પોતાને જનોઇધારી હિન્દુ, શિવભક્ત ગણાવી ચૂક્યા છે. રાહુલ રુદ્રક્ષની માળા પણ પહેરે છે, જે ગુજરાતના પ્રચારમાં છેલ્લા દિવસે પ્રેસ કૉન્ફરન્સમાં દેખાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી દરમિયાન રાહુલ પોતાને જનોઇધારી હિન્દુ, શિવભક્ત ગણાવી ચૂક્યા છે. રાહુલ રુદ્રક્ષની માળા પણ પહેરે છે, જે ગુજરાતના પ્રચારમાં છેલ્લા દિવસે પ્રેસ કૉન્ફરન્સમાં દેખાઇ હતી.
3/6
રાહુલ કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેનું વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું, ત્યારે તેને ભગવાન શિવ યાદ આવ્યા અને તેને કૈલાશ માનસરોવર જવાનું નક્કી કરી લીધુ હતું.
રાહુલ કહ્યું હતું કે, પ્રચાર દરમિયાન તેનું વિમાન અચાનક હજારો ફૂટ નીચે આવી ગયું હતું, ત્યારે તેને ભગવાન શિવ યાદ આવ્યા અને તેને કૈલાશ માનસરોવર જવાનું નક્કી કરી લીધુ હતું.
4/6
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વિમાનની સાથે થયેલી દૂર્ઘટના બાદ તેની માહિતી આપી હતી, તે દરમિયાન તેમને કાર્યકર્તાઓ પાસે થોડાક દિવસોની રજા પણ માંગી હતી.
કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ વિમાનની સાથે થયેલી દૂર્ઘટના બાદ તેની માહિતી આપી હતી, તે દરમિયાન તેમને કાર્યકર્તાઓ પાસે થોડાક દિવસોની રજા પણ માંગી હતી.
5/6
હાલ રાહુલ ગાંધી કેરાલમાં પૂર પીડિત વિસ્તારોની મુલાકાતે છે, ત્યાંથી પરત ફરતાંજ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાલથી નહીં પણ ચીનના રસ્તાંએથી કરશે.
હાલ રાહુલ ગાંધી કેરાલમાં પૂર પીડિત વિસ્તારોની મુલાકાતે છે, ત્યાંથી પરત ફરતાંજ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા માટે રવાના થશે. ખાસ વાત એ છે કે રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર યાત્રા નેપાલથી નહીં પણ ચીનના રસ્તાંએથી કરશે.
6/6
નવી દિલ્હીઃ અનેક પ્રસંગોએ પોતાને શિવભક્ત ગણાવી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા કરવા જશે. રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે કર્ણાટક ચૂંટણી બાદ કૈલાશ જશે, હવે રાહુલ ગાંધીને ભોલેનાથનો બુલાવો આવ્યો છે.
નવી દિલ્હીઃ અનેક પ્રસંગોએ પોતાને શિવભક્ત ગણાવી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવર યાત્રા કરવા જશે. રાહુલ ગાંધીએ વાયદો કર્યો હતો કે કર્ણાટક ચૂંટણી બાદ કૈલાશ જશે, હવે રાહુલ ગાંધીને ભોલેનાથનો બુલાવો આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget