શોધખોળ કરો
2 દિવસ રેલ્વે રિઝર્વેશનમાં થશે તકલીફ, ટિકીટ બુક કરાવવામાં સર્જાશે મુશ્કેલી
1/4

આ જાહેરાત રેલ્વે દ્વારા એવાં સમયે કરવામાં આવી છે કે જ્યારે લોકો ઉનાળામાં રજાઓ માટે ઘરે જવાની તૈયારી કરે છે. આ સિઝનમાં રિઝર્વેશન કેન્દ્ર પરનાં લોકોની લાઇનો લાંબી થઇ જાય છે. જો કે, જે લોકો રિઝર્વેશન કાઉન્ટર્સ પર ટિકિટ બુક કરાવે છે તેઓ કોઈ સમસ્યાનો સામનો કરશે નહીં. કારણ કે રિઝર્વેશન કેન્દ્ર 8 વાગ્યે શરૂ થાય છે. તે જ સમયે, જે લોકો ઓનલાઇન રિઝર્વેશન કરે છે તેઓને આ સમય દરમિયાન ટિકિટ મેળવી શકશે નહીં.
2/4

પરિણામે, આ સમયગાળા દરમિયાન ઉત્તર રેલવે, નોર્થ સેન્ટ્રલ રેલવે અને નોર્થ ઇસ્ટર્ન રેલવે માટે રેલવે બંધ રહેશે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે 139 પૂછપરછ સેવા અને રાષ્ટ્રીય ટ્રેઇન પૂછપરછ સિસ્ટમ (NTES) સર્વિસ દરમ્યાન ઉપલબ્ધ હશે.
Published at : 05 May 2018 07:56 AM (IST)
Tags :
Indian RailwayView More





















