શોધખોળ કરો

રામ રહિમ કેસ: પંજાબ-હરિયાણામાં ખાલી કરાવ્યા 200 આશ્રમ, હિંસાની તપાસ SITને સોંપી

1/3
સરકારની લાપરવાહીની તપાસ માટે હાઈકોર્ટના તમામ FIRની તપાસ એસઆઈટી પાસે કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં હોઈકોર્ટમાં એમેક્સ ક્યૂરી અને કેટલાક વકીલોએ હ્યૂમન રાઈટ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, તોફાન કરી રહેલા લોકોના માથા, છાતી અને ચહેરા પર ગોળી મારવામાં આવી છે જ્યારે દંગો કરી રહેલા લોકોને રોકવા માટે તેના પગને નિશાન બનાવી શકતા હતા.
સરકારની લાપરવાહીની તપાસ માટે હાઈકોર્ટના તમામ FIRની તપાસ એસઆઈટી પાસે કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં હોઈકોર્ટમાં એમેક્સ ક્યૂરી અને કેટલાક વકીલોએ હ્યૂમન રાઈટ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, તોફાન કરી રહેલા લોકોના માથા, છાતી અને ચહેરા પર ગોળી મારવામાં આવી છે જ્યારે દંગો કરી રહેલા લોકોને રોકવા માટે તેના પગને નિશાન બનાવી શકતા હતા.
2/3
હાઈ કોર્ટે પંજાબ-હરિયાણાં તરફથી આપવામાં આવેલી વળતરની દાવેદારી પર પણ સુનાવણી કરી અને તેના દાવાની વિસ્તૃત જાણકારી સાથે હાઈકોર્ટ પાસે જમા કરવા કહ્યું છે. હાઈકોર્ટે હરિયાણા પોલીસને પણ પૂછ્યું કે, જો ભવિષ્યમાં આ રીતે ભીડ આવી જાય તો પાલીસ શું પગલા લઈ શકે છે. હાઈકોર્ટ સ્પષ્ટ કરી દીધુ છે કે, ડેરા સચ્ચા સૌદાની કોઈ પણ પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર સંપતિની જાણકારી માંગી છે. હાઈકોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટ તરફથી કોઈપણ સુનવાઈ વખતે વડાપ્રધાનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
હાઈ કોર્ટે પંજાબ-હરિયાણાં તરફથી આપવામાં આવેલી વળતરની દાવેદારી પર પણ સુનાવણી કરી અને તેના દાવાની વિસ્તૃત જાણકારી સાથે હાઈકોર્ટ પાસે જમા કરવા કહ્યું છે. હાઈકોર્ટે હરિયાણા પોલીસને પણ પૂછ્યું કે, જો ભવિષ્યમાં આ રીતે ભીડ આવી જાય તો પાલીસ શું પગલા લઈ શકે છે. હાઈકોર્ટ સ્પષ્ટ કરી દીધુ છે કે, ડેરા સચ્ચા સૌદાની કોઈ પણ પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર સંપતિની જાણકારી માંગી છે. હાઈકોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટ તરફથી કોઈપણ સુનવાઈ વખતે વડાપ્રધાનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
3/3
ચંદીગઢ: ડેરા પ્રમુખ રહિમ પર નિર્ણય બાદ ભડકેલી હિંસા પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પંજાબ સરકારે કોર્ટમાં જાણકારી આપી કે તેમણે હાલ સુધીમાં 85 આશ્રમ ખાલી કરાવી દીધા છે. ત્યાં હરિયાણા સરકારને જાણકારી આપી કે તેમણે 103 નામ ચર્ચાઘર પણ ખાલી કરાવ્યા છે. અને તે નામ ચર્ચાઘર પર પોલીસની દેખરેખમાં છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓની લાપરવાહી પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે હરિયાણા સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, હિસાં ભડકાવવામાં અધિકારિઓનો કેટલો અને શું રોલ હતો તેની જાણકારી કોર્ટને આપે.
ચંદીગઢ: ડેરા પ્રમુખ રહિમ પર નિર્ણય બાદ ભડકેલી હિંસા પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પંજાબ સરકારે કોર્ટમાં જાણકારી આપી કે તેમણે હાલ સુધીમાં 85 આશ્રમ ખાલી કરાવી દીધા છે. ત્યાં હરિયાણા સરકારને જાણકારી આપી કે તેમણે 103 નામ ચર્ચાઘર પણ ખાલી કરાવ્યા છે. અને તે નામ ચર્ચાઘર પર પોલીસની દેખરેખમાં છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓની લાપરવાહી પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે હરિયાણા સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, હિસાં ભડકાવવામાં અધિકારિઓનો કેટલો અને શું રોલ હતો તેની જાણકારી કોર્ટને આપે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget