શોધખોળ કરો
‘નોટબંધીથી વેશ્યાવૃત્તિ ઘટી કેમ કે દલાલોને આપવા 500-1000ની નોટો નથી’, ભાજપના ક્યા ટોચને પ્રધાને કર્યો દાવો?
1/7

ભોપાલ: નરેન્દ્ર મોદી સરકારની નોટબંધીને બુધવાર (8 નવેમ્બર)એ એક વર્ષ પૂરું થઈ ગયું છે. ગયા વર્ષે 8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટોને ચલણની બહાર કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીનું એક વર્ષ પૂરું થતાં કોંગ્રેસ સમગ્ર દેશમાં બ્લેક-ડે મનાવી રહી છે જ્યારે બીજેપીએ એન્ટી બ્લેક મની-ડે ઉજવવાની જાહેરાત કરી છે.
2/7

તેમણે કહ્યું હતું કે, નોટબંધી બાદ 99 ટકા પૈસા બેંકોમાં પાછા આવી ગયા છે જે સફેદ નથી થયા તેની તપાસ ચાલી રહી છે. તેમણે વિસ્તારથી નોટબંધીના ફાયદા અને ઉપલબ્ધી ગણાવી હતી.
Published at : 08 Nov 2017 01:03 PM (IST)
View More























