શોધખોળ કરો

RBIએ 2000 રૂપિયાની નોટના છાપકામમાં કર્યો ઘટાડો, જાણો શું છે કારણ

1/4
 રિઝર્વ બેન્કના આંકડા અનુસાર માર્ચ 2017ના અંત સુધી 328.5 કરોડ યૂનિટ 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી. 31 માર્ચ 2018 સુધી આ નોટોની સંખ્યા સામાન્ય વધીને 336.3 કરોડ યૂનિટ પર પહોંચી ગઈ. માર્ચ 2018ના અંત સુધી કુલ 18,037 અરબ રૂપિયાની કરેન્સી ચલણમાં હતી. જેમાં બે હજારની નોટોની સંખ્યા ઘટીને 37.3 ટકા રહી ગઈ. માર્ચ 2017ના અંત સુધી નોટોનો હિસ્સો 50.2 ટકા હતો.
રિઝર્વ બેન્કના આંકડા અનુસાર માર્ચ 2017ના અંત સુધી 328.5 કરોડ યૂનિટ 2000 રૂપિયાની નોટ ચલણમાં હતી. 31 માર્ચ 2018 સુધી આ નોટોની સંખ્યા સામાન્ય વધીને 336.3 કરોડ યૂનિટ પર પહોંચી ગઈ. માર્ચ 2018ના અંત સુધી કુલ 18,037 અરબ રૂપિયાની કરેન્સી ચલણમાં હતી. જેમાં બે હજારની નોટોની સંખ્યા ઘટીને 37.3 ટકા રહી ગઈ. માર્ચ 2017ના અંત સુધી નોટોનો હિસ્સો 50.2 ટકા હતો.
2/4
નવી દિલ્હી: બે વર્ષ પહેલા નોટબંધી બાદ જારી કરવામાં આવેલી 2000 હજારની ચલણી નોટ છાપવાનું સરકારે ઓછું કરી દીધું છે. નોટ છાપવાનું કામ ઘટીને અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. નાણાં મંત્રાલયના એક અધિકારી અનુસાર 2016માં થયેલી નોટબંધી બાદ જે બે હજાર રૂપિયાની નોટ છપાઈ રહી હતી તેની સંખ્યામાં આ વર્ષે ખુબ જ મોટો ઘટાડો થયો છે.
નવી દિલ્હી: બે વર્ષ પહેલા નોટબંધી બાદ જારી કરવામાં આવેલી 2000 હજારની ચલણી નોટ છાપવાનું સરકારે ઓછું કરી દીધું છે. નોટ છાપવાનું કામ ઘટીને અત્યાર સુધી સૌથી નીચલા સ્તર પર આવી ગયું છે. નાણાં મંત્રાલયના એક અધિકારી અનુસાર 2016માં થયેલી નોટબંધી બાદ જે બે હજાર રૂપિયાની નોટ છપાઈ રહી હતી તેની સંખ્યામાં આ વર્ષે ખુબ જ મોટો ઘટાડો થયો છે.
3/4
8 નવેમ્બર 2016માં નોટબંધી બાદ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ નવી 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે 2000 રૂપિયાની નોટો છાપવાનું કામ ઘટાડીને તેને ન્યૂનતમ સ્તર પર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
8 નવેમ્બર 2016માં નોટબંધી બાદ સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના બાદ નવી 500 અને 2000 રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે 2000 રૂપિયાની નોટો છાપવાનું કામ ઘટાડીને તેને ન્યૂનતમ સ્તર પર લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
4/4
 એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રિઝર્વ બેન્ક અને સરકારે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી ત્યારે આ નિર્ણય લેવાયો હતો કે ધીમે ધીમે બે હજારની નોટો છાપવામાં ઘટાડો કરવામાં આવશે. બે હજારની નોટ જારી કરવાનો હેતુ સિસ્ટમમાં તત્કાલ કેશ ઉપલબ્ધ કરાવવાનું હતું.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રિઝર્વ બેન્ક અને સરકારે 2000 રૂપિયાની નવી નોટ જારી કરી હતી ત્યારે આ નિર્ણય લેવાયો હતો કે ધીમે ધીમે બે હજારની નોટો છાપવામાં ઘટાડો કરવામાં આવશે. બે હજારની નોટ જારી કરવાનો હેતુ સિસ્ટમમાં તત્કાલ કેશ ઉપલબ્ધ કરાવવાનું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget