શોધખોળ કરો

પહેલા ચોથી પછી છઠ્ઠી લાઇનમાં બેસાડ્યા રાહુલ ગાંધીને, મોદી સરકાર પર ભડકી કોંગ્રેસ

1/7
સમારોહ બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું, તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી-જોઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને છઠ્ઠી લાઇનમાં બેસાડાયા.
સમારોહ બાદ કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું, તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી-જોઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને છઠ્ઠી લાઇનમાં બેસાડાયા.
2/7
અમિત શાહ આજે રાજપતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી લાઇનમાં જ દેખાયા, જ્યારે રાહુલ ગાંધી ચોથી લાઇનમાં બેઠા હતા. રાહુલની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ ચોથી લાઇનમાં બેઠા હતા.
અમિત શાહ આજે રાજપતના પ્રજાસત્તાક દિવસ સમારોહમાં પહેલી લાઇનમાં જ દેખાયા, જ્યારે રાહુલ ગાંધી ચોથી લાઇનમાં બેઠા હતા. રાહુલની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ ચોથી લાઇનમાં બેઠા હતા.
3/7
કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે પાર્ટી અધ્યક્ષને આઝાદી બાદથી પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી રહી છે. સોનિયા ગાંધીને પણ કોંગ્રેસ અધ્યક્ષ રહેતા હંમેશા પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ હંમેશા પહેલી જ લાઇનમાં જગ્યા આપવામાં આવી છે.
કોંગ્રેસ નેતાઓનું કહેવું હતું કે પાર્ટી અધ્યક્ષને આઝાદી બાદથી પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી રહી છે. સોનિયા ગાંધીને પણ કોંગ્રેસ અધ્યક્ષ રહેતા હંમેશા પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવી. 2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહને પણ હંમેશા પહેલી જ લાઇનમાં જગ્યા આપવામાં આવી છે.
4/7
ત્યારબાદ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, અમારા પાર્ટી અધ્યક્ષને ચોથી લાઇનમાં જગ્યા આપવામાં આવી છે, પણ ભૂતકાળમાં તેમને પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવતી હતી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર 'સસ્તી રાજનીતિ' કરી રહી છે. જોકે નેતાએ એ પણ કહ્યું હતું કે ભલે ગમે ત્યાં જગ્યા આપવામાં આવે પણ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં તેઓ ભાગ લેશે.
ત્યારબાદ કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, અમારા પાર્ટી અધ્યક્ષને ચોથી લાઇનમાં જગ્યા આપવામાં આવી છે, પણ ભૂતકાળમાં તેમને પહેલી લાઇનમાં જગ્યા આપવામાં આવતી હતી. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે મોદી સરકાર 'સસ્તી રાજનીતિ' કરી રહી છે. જોકે નેતાએ એ પણ કહ્યું હતું કે ભલે ગમે ત્યાં જગ્યા આપવામાં આવે પણ પ્રજાસત્તાક દિવસ સમારોહમાં તેઓ ભાગ લેશે.
5/7
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસના પ્રસંગે રાજપથ પર થનારા આ સમારોહમાં બેઠકની વહેંચણી રક્ષા મંત્રાલય કરે છે. રાજપથના સમારોહમાં રાહુલ ગાંધીને ચોથી લાઇનમાં સીટ આપવામાં આવી હોવાની વાત ગુરુવારે સામે આવી હતી,
ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક દિવસના પ્રસંગે રાજપથ પર થનારા આ સમારોહમાં બેઠકની વહેંચણી રક્ષા મંત્રાલય કરે છે. રાજપથના સમારોહમાં રાહુલ ગાંધીને ચોથી લાઇનમાં સીટ આપવામાં આવી હોવાની વાત ગુરુવારે સામે આવી હતી,
6/7
રાજપથમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ વખતે આસિયાનના 10 રાષ્ટ્રાધ્યક્ષ ચીફ ગેસ્ટના રૂપમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી લાઇનમાં બેઠા હતા, જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી બીજી લાઇનમાં બેઠેલા દેખાયા.
રાજપથમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં આ વખતે આસિયાનના 10 રાષ્ટ્રાધ્યક્ષ ચીફ ગેસ્ટના રૂપમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી લાઇનમાં બેઠા હતા, જ્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી બીજી લાઇનમાં બેઠેલા દેખાયા.
7/7
નવી દિલ્હીઃ દેશ 69માં પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજપથ પર પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સામેલ થયા. તો ચોથી લાઇનમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની બાજુમાં બેઠેલા દેખાયા, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમનાથી બે લાઇન આગળ બેઠેલી જોવા મળી, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલી લાઇનમાં બેઠેલા હતા.
નવી દિલ્હીઃ દેશ 69માં પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજપથ પર પ્રજાસત્તાક દિવસના સમારોહમાં સામેલ થયા. તો ચોથી લાઇનમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની બાજુમાં બેઠેલા દેખાયા, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમનાથી બે લાઇન આગળ બેઠેલી જોવા મળી, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પહેલી લાઇનમાં બેઠેલા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
ઇંગ્લેન્ડ સામે હાર બાદ BCCI એક્શન મોડમાં, શ્રેયસ અય્યર અને ગૌતમ ગંભીરનો લેવાશે ક્લાસ
Embed widget