શોધખોળ કરો
સમાજવાદી પાર્ટીના નેતાનું નિવેદન, કહ્યું- કોંગ્રેસના કારણે મુસ્લિમો અનામતથી વંચિત
1/3

શિવસેના પર બોલતા આઝમીએ કહ્યું હતું કે શિવસેના ઇચ્છે છે કે મુસ્લિમોને પાંચ ટકા અનામત મળે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.
2/3

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવતા આઝમીએ કહ્યું હતું કે ફડણવીસ સરકાર તેમનું જ સાંભળે છે જેમની પાસે તાકાત હોય છે. જો અમે મરાઠાઓની જેમ હિંસક થઈશું તો અમને ગોળી મારી દેવામાં આવશે.
Published at : 04 Aug 2018 07:52 AM (IST)
View More





















