શોધખોળ કરો

આતંકવાદીમાંથી ફૌજી બનેલા શહીદ નઝીર વાનીને મળશે અશોક ચક્ર, 6 આતંકીઓ સાથે થઇ હતી ટક્કર

1/5
નઝીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામનો રહેવાસી હતો, નઝીરના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. વર્ષ 2004 માં નઝીર વાનીએ ટેરિટૉરિયલ આર્મીમાંથી સેનામાં પોતાની સેવા શરૂ કરી દીધી હતી. 2007 માં પહેલુ સેના મેડલ અને 2017 માં બીજુ સેના મેડલ આપવામાં આવ્યુ હતું.
નઝીર વાની કુલગામના ચેકી અશ્મૂજી ગામનો રહેવાસી હતો, નઝીરના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. વર્ષ 2004 માં નઝીર વાનીએ ટેરિટૉરિયલ આર્મીમાંથી સેનામાં પોતાની સેવા શરૂ કરી દીધી હતી. 2007 માં પહેલુ સેના મેડલ અને 2017 માં બીજુ સેના મેડલ આપવામાં આવ્યુ હતું.
2/5
આતંકીઓની ગોળીથી ઘાયલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીએ તે ઘરને ઘેરી રાખ્યુ અને આતંકીઓને ભાગવા દીધા નહીં, ત્યાં નઝીરે એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, બાદમાં આતંકીઓના હુમલાનો શિકાર થયેલો નઝીર વાની પણ શહીદ થઇ ગયો હતો.
આતંકીઓની ગોળીથી ઘાયલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીએ તે ઘરને ઘેરી રાખ્યુ અને આતંકીઓને ભાગવા દીધા નહીં, ત્યાં નઝીરે એક આતંકીને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે, બાદમાં આતંકીઓના હુમલાનો શિકાર થયેલો નઝીર વાની પણ શહીદ થઇ ગયો હતો.
3/5
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શોપિયામાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાના રિપોર્ટ પર સુરક્ષાદળોની ટીમે તેને મોતને ઘાટ ઉતારવા પહોંચી હતી. આ દરમિયાન 6 આતંકીઓએ એક ઘરમાં શરણ લીધુ હતુ, જેને જવાનોએ ચારેય બાજુથી ઘેરી લીધુ હતુ. આતંકીએ સામે લડતા લડતાં નઝીર વાનીએ એક સંદિગ્ધને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે જવાબી ફાયરિંગમાં તે ખુદ પણ ઘાયલ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે શોપિયામાં કેટલાક આતંકીઓ છુપાયેલા હોવાના રિપોર્ટ પર સુરક્ષાદળોની ટીમે તેને મોતને ઘાટ ઉતારવા પહોંચી હતી. આ દરમિયાન 6 આતંકીઓએ એક ઘરમાં શરણ લીધુ હતુ, જેને જવાનોએ ચારેય બાજુથી ઘેરી લીધુ હતુ. આતંકીએ સામે લડતા લડતાં નઝીર વાનીએ એક સંદિગ્ધને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જ્યારે જવાબી ફાયરિંગમાં તે ખુદ પણ ઘાયલ થઇ ગયો હતો.
4/5
નઝીર વાનીએ 2004માં આત્મસમર્પણ કર્યુ હતુ, આના થોડાક સમય બાદ જ નઝીરે ભારતીય સેના જૉઇન કરી લીધી હતી. એકસમયે સેનાના વિરુદ્ધ લડવાનારા આ બહાદુર જવાને આતંકી સામે લડતા નવેમ્બર, 2018માં પોતાનો જીવ દેશના નામે કુરબાન કરી દીધો હતો.
નઝીર વાનીએ 2004માં આત્મસમર્પણ કર્યુ હતુ, આના થોડાક સમય બાદ જ નઝીરે ભારતીય સેના જૉઇન કરી લીધી હતી. એકસમયે સેનાના વિરુદ્ધ લડવાનારા આ બહાદુર જવાને આતંકી સામે લડતા નવેમ્બર, 2018માં પોતાનો જીવ દેશના નામે કુરબાન કરી દીધો હતો.
5/5
નવી દિલ્હીઃ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં સામેલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે કોઇ આતંકના નાપક રસ્તાં પરથી પાછા ફરેલા કોઇ જવાનને દેશના આટલા મોટા સન્માનથી નવાજનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ આતંકવાદનો રસ્તો છોડીને સેનામાં સામેલ થયેલા લાન્સ નાયક નઝીર વાનીને અશોક ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે કોઇ આતંકના નાપક રસ્તાં પરથી પાછા ફરેલા કોઇ જવાનને દેશના આટલા મોટા સન્માનથી નવાજનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget