શોધખોળ કરો

બિહાર બોર્ડનો છબરડો, વિદ્યાર્થીને 35માંથી મળ્યા 38 માર્ક્સ, ઘણા એક્ઝામ આપ્યા વિના પાસ

1/4
બીજા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પરીક્ષા નહોતી આપી છતાં તેમને રિઝલ્ટમાં નંબર આપવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીનીએ કહ્યું તેણે બાયોલોજીનું પેપર નહોતું આપ્યું છતા તેણે 18 માર્ક્સ આપવામાં આવ્યા છે.
બીજા ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પરીક્ષા નહોતી આપી છતાં તેમને રિઝલ્ટમાં નંબર આપવામાં આવ્યા છે. એક વિદ્યાર્થીનીએ કહ્યું તેણે બાયોલોજીનું પેપર નહોતું આપ્યું છતા તેણે 18 માર્ક્સ આપવામાં આવ્યા છે.
2/4
નવી દિલ્લી: દરેક વખતે બોર્ડની પરીક્ષાઓના ટોપર્સને લઈને ચર્ચામાં રહેતું બિહાર શિક્ષણ બોર્ડ આ વખતે અન્ય પરીક્ષાર્થિઓના નંબરના કારણે ચર્ચામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને કુલ નંબર કરતા વધારે માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓની ફરીયાદ છે કે જે વિષયની તેમણે પરીક્ષા નહોતી આપી, તેમાં પણ તે પાસ થયા છે.
નવી દિલ્લી: દરેક વખતે બોર્ડની પરીક્ષાઓના ટોપર્સને લઈને ચર્ચામાં રહેતું બિહાર શિક્ષણ બોર્ડ આ વખતે અન્ય પરીક્ષાર્થિઓના નંબરના કારણે ચર્ચામાં આવ્યું છે. આ વખતે પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને કુલ નંબર કરતા વધારે માર્ક્સ મળ્યા છે. જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓની ફરીયાદ છે કે જે વિષયની તેમણે પરીક્ષા નહોતી આપી, તેમાં પણ તે પાસ થયા છે.
3/4
ચંપારણમાં રહેતા એક વિદ્યાર્થીને ફિઝિક્સ થિયરીના પેપરમાં 35માંથી 38 માર્ક્સ મળ્યા છે. રાષ્ટ્રભાષા અને અંગ્રેજીમાં ઝીરો નંબર મળ્યા છે. એક વિદ્યાર્થીને ગણિતના પેપરમાં 35માંથી 40 માર્ક્સ મળ્યા છે.
ચંપારણમાં રહેતા એક વિદ્યાર્થીને ફિઝિક્સ થિયરીના પેપરમાં 35માંથી 38 માર્ક્સ મળ્યા છે. રાષ્ટ્રભાષા અને અંગ્રેજીમાં ઝીરો નંબર મળ્યા છે. એક વિદ્યાર્થીને ગણિતના પેપરમાં 35માંથી 40 માર્ક્સ મળ્યા છે.
4/4
એક રિપોર્ટ અનુસાર બિહારના અરવાલ જિલ્લાના એક વિદ્યાર્થીને ગણિતમાં 35માંથી 38 માર્ક્સ પ્રાપ્ત થયા છે, જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલોમાં 35માંથી 37 માર્ક્સ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ કહ્યું હું આ ભૂલને લઈને આશ્ચર્યમાં નથી કારણ કે આ પ્રકારની ભૂલો રાજ્ય બોર્ડ દ્વારા થતી રહે છે.
એક રિપોર્ટ અનુસાર બિહારના અરવાલ જિલ્લાના એક વિદ્યાર્થીને ગણિતમાં 35માંથી 38 માર્ક્સ પ્રાપ્ત થયા છે, જ્યારે ઓબ્જેક્ટિવ ટાઈપ સવાલોમાં 35માંથી 37 માર્ક્સ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીએ કહ્યું હું આ ભૂલને લઈને આશ્ચર્યમાં નથી કારણ કે આ પ્રકારની ભૂલો રાજ્ય બોર્ડ દ્વારા થતી રહે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget