શોધખોળ કરો

શ્રીદેવીનો પાર્થિવ દેહ પહોંચ્યો બોની કપૂરના ઘરે,આજે થશે અંતિમ સંસ્કાર, ઘર બહાર ચાહકોની જામી ભીડ

1/9
 મુંબઈ: શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બુધવારે શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લોખંડવાલાના સ્થિત ગ્રીન એકડર્સ લઈ જવામાં આવ્યો છે.
મુંબઈ: શ્રીદેવીનો પાર્થિવ દેહ રાત્રે 9.45ની આસપાસ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. પતિ બોની કપૂર અને પુત્ર અર્જૂન કપૂર ખાનગી વિમાનથી તેનો પાર્થિવ દેહને દુબઈથી લઈને મુંબઈ પહોંચ્યા હતા. અનિલ કપૂર અને અનિલ અંબાણી પણ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બુધવારે શ્રીદેવીના અંતિમસંસ્કાર થશે. શ્રીદેવીના પાર્થિવ દેહને લોખંડવાલાના સ્થિત ગ્રીન એકડર્સ લઈ જવામાં આવ્યો છે.
2/9
અંતિમ દર્શન માટે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંધેરીના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના ગાર્ડન નંબર 5માં રાખવામાં આવશે. બુધવારે સવારે 9.30થી 12.30 સુધી તેના અંતિમ દર્શન કરી શકાશે.જ્યારે વિલે પાર્લેના સ્મશાન ગૃહમાં બપોરે 3.30 કલાકે અંતિમ સંસ્કાર કરાશે.
અંતિમ દર્શન માટે શ્રીદેવીનો પાર્થિવ દેહ અંધેરીના સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબના ગાર્ડન નંબર 5માં રાખવામાં આવશે. બુધવારે સવારે 9.30થી 12.30 સુધી તેના અંતિમ દર્શન કરી શકાશે.જ્યારે વિલે પાર્લેના સ્મશાન ગૃહમાં બપોરે 3.30 કલાકે અંતિમ સંસ્કાર કરાશે.
3/9
4/9
 ઉલ્લેખનીય છે કે, દુબઈમાં શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દુબઈમાં શનિવારે રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરેન્સ મળ્યું હતું.
5/9
દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી.
દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેને લઈને હવે હવે અલગ-અલગ વાતો સામે આવી રહી છે. શ્રીદેવીને દુનિયાને અલવિદા કહ્યાનાં બે દિવસ થઈ ગયા છતાં હજુ સુધી તેનો પાર્થિવ દેહ મુંબઈ આવ્યો નથી.
6/9
શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર(થંભ તસવીર) સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી.
શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર(થંભ તસવીર) સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી.
7/9
એબીપી ન્યુઝના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ક્લિયરન્સ મળ્યા બાદજ પણ ઓછામાં ઓછા 4 કલાક બાદ જ શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે. પક્રિયાઓ પૂર્ણ થવામાં હજુ ચાર કલાક લાગે તેવી શક્યતા છે.
એબીપી ન્યુઝના સંવાદદાતાએ જણાવ્યું હતું કે ક્લિયરન્સ મળ્યા બાદજ પણ ઓછામાં ઓછા 4 કલાક બાદ જ શ્રીદેવીનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે. પક્રિયાઓ પૂર્ણ થવામાં હજુ ચાર કલાક લાગે તેવી શક્યતા છે.
8/9
શ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.
શ્રીદેવીનું નિધન થયું છે તે સમાચાર સાંભળતાં આખું બોલિવૂડ સ્તબ્ધ થઈ ગયું છે. શ્રીદેવાના પાર્થિવ દેહના દર્શન માટે આખું બોલિવૂડ રાહ જોઈને બેઠું છે. જ્યારે ઘણી સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે પહોંચી છે. અનિલ કપૂર અને શ્રીદેવીના ઘરની બહાર ચાહકોની ભીડ જામી હતી.
9/9
જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.
જેના કારણે નવી-નવી શંકાઓ ઉભી થઈ રહી છે. તો બીજી બાજુ મુંબઈમાં અનિલ કપૂરના ઘરે શ્રીદેવી-બોની કપૂરની બંને દીકરીઓ ખુશી તથા જાહન્વીને સાંત્વના પાઠવવા માટે સતત ત્રીજા દિવસે બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget