શોધખોળ કરો

MP: જન આશિર્વાદ યાત્રામાં CM શિવરાજસિંહની બસ પર પથ્થરમારો

1/3
મધ્યપ્રદેશ બીજેપી મીડિયાના પ્રભારી લોકેન્દ્ર પરાશરે ટ્વિટ કરી કહ્યું કે ચુરહટમાં જન આશિર્વાદ યાત્રાને મળેલા અપાર જનસમર્થનથી લોકો કાયરોની જેમ પથ્થરમારો કરી રહ્યા છે. આખા રાજ્યની પ્રજા મુખ્યમંત્રીની સાથે છે. કાયર હરકત કરનારા લોકોને પ્રજા જવાબ આપશે.
મધ્યપ્રદેશ બીજેપી મીડિયાના પ્રભારી લોકેન્દ્ર પરાશરે ટ્વિટ કરી કહ્યું કે ચુરહટમાં જન આશિર્વાદ યાત્રાને મળેલા અપાર જનસમર્થનથી લોકો કાયરોની જેમ પથ્થરમારો કરી રહ્યા છે. આખા રાજ્યની પ્રજા મુખ્યમંત્રીની સાથે છે. કાયર હરકત કરનારા લોકોને પ્રજા જવાબ આપશે.
2/3
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોગ્રેસ પર આરોપ લગાવતા ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, ચુરહટ વિધાનસભા વિસ્તારમાં શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રાના રથ પર કરવામાં આવેલો પથ્થરમારો કાયર કૃત્ય છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હરકતોને સહન કરી શકાય નહી. પ્રજા આ હરકતનો જવાબ કોગ્રેસને આપશે.
બીજેપીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કોગ્રેસ પર આરોપ લગાવતા ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે, ચુરહટ વિધાનસભા વિસ્તારમાં શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રાના રથ પર કરવામાં આવેલો પથ્થરમારો કાયર કૃત્ય છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હરકતોને સહન કરી શકાય નહી. પ્રજા આ હરકતનો જવાબ કોગ્રેસને આપશે.
3/3
ભોપાલઃ મધ્યપ્રદેશના ચુરહટમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના રથ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થર ફેંકવાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. પરંતુ રથના કાચ તૂટી ગયા હતા. પથ્થર કોણે ફેંક્યો તેની કોઇ જાણકારી મળી શકી નથી પરંતુ ભાજપે કોગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
ભોપાલઃ મધ્યપ્રદેશના ચુરહટમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જન આશિર્વાદ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના રથ પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, પથ્થર ફેંકવાની ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. પરંતુ રથના કાચ તૂટી ગયા હતા. પથ્થર કોણે ફેંક્યો તેની કોઇ જાણકારી મળી શકી નથી પરંતુ ભાજપે કોગ્રેસ પર આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: ગુજરાતના આ 4 જિલ્લામાં  અતિ ભારે વરસાદની ચેતવણી,  હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ દિવસ, આ રમતમાં ભાગ લેશે ભારતીય એથ્લીટ્સ
Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ દિવસ, આ રમતમાં ભાગ લેશે ભારતીય એથ્લીટ્સ
Agniveer Recruitment: BSF, CRPF અને CISFમાં 10 ટકા અનામત, અગ્નિવીરો માટે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય
Agniveer Recruitment: BSF, CRPF અને CISFમાં 10 ટકા અનામત, અગ્નિવીરો માટે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય
Travel Advisory: અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, કહ્યુ- 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'
Travel Advisory: અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, કહ્યુ- 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Travel Advisory| USAએ નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'Gujarat Heavy rain | આગામી પાંચ દિવસમાં આ ચાર જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ભુક્કા, જુઓ ભયંકર આગાહીVadodara Rains: વડોદરામાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ પર દરિયા જેવો માહોલHu to Bolish |  હું તો બોલીશ | મપાઈ ગયું પાણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 4 જિલ્લામાં  અતિ ભારે વરસાદની ચેતવણી,  હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ દિવસ, આ રમતમાં ભાગ લેશે ભારતીય એથ્લીટ્સ
Paris Olympics 2024: આજે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ દિવસ, આ રમતમાં ભાગ લેશે ભારતીય એથ્લીટ્સ
Agniveer Recruitment: BSF, CRPF અને CISFમાં 10 ટકા અનામત, અગ્નિવીરો માટે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય
Agniveer Recruitment: BSF, CRPF અને CISFમાં 10 ટકા અનામત, અગ્નિવીરો માટે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય
Travel Advisory: અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, કહ્યુ- 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'
Travel Advisory: અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી કરી જાહેર, કહ્યુ- 'મણિપુર અને જમ્મુ કાશ્મીર ન જાવ'
'ઘણીવાર દબાણ ઉભુ કરવા માટે દહેજના આરોપનો ઉપયોગ થાય છે', ગુજરાત હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી
'ઘણીવાર દબાણ ઉભુ કરવા માટે દહેજના આરોપનો ઉપયોગ થાય છે', ગુજરાત હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી
Promotion: નોકરીમાં પ્રમોશન માટે કર્મચારી પર વિચાર ન કરવો મૌલિક અધિકારનો ભંગ: સુપ્રીમ કોર્ટ
Promotion: નોકરીમાં પ્રમોશન માટે કર્મચારી પર વિચાર ન કરવો મૌલિક અધિકારનો ભંગ: સુપ્રીમ કોર્ટ
UPI કરનારાઓનું બેન્ક એકાઉન્ટ થઇ શકે છે ખાલી, સરકારની આ બાબતોનું રાખો ધ્યાન
UPI કરનારાઓનું બેન્ક એકાઉન્ટ થઇ શકે છે ખાલી, સરકારની આ બાબતોનું રાખો ધ્યાન
Paris Olympics: વિવાદ સાથે પેરિસ ઓલિમ્પિકની શરૂઆત,  ફૂટબોલ મેચમાં દર્શકોએ મચાવ્યો હોબાળો, રોકવી પડી મેચ
Paris Olympics: વિવાદ સાથે પેરિસ ઓલિમ્પિકની શરૂઆત, ફૂટબોલ મેચમાં દર્શકોએ મચાવ્યો હોબાળો, રોકવી પડી મેચ
Embed widget