શોધખોળ કરો
શક્તિકાંત દાસને RBIના ગવર્નર બનાવવા પર ભડક્યો બીજેપીનો આ નેતા, કહ્યું- ભ્રષ્ટાચારમાં ચિદમ્બરનો સાથી છે
1/5

પૂર્વ આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ
2/5

દાસ મે 2017માં નાણા મંત્રાલયના આર્થિક મામલાઓના વિભાગના સચિવ પદેથી રિટાયર થયા હતા, આરબીઆઇ ગવર્નરના પદ પર તેમની નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. તે ઉર્જિત પટેલની જગ્યા લેશે.
Published at : 12 Dec 2018 02:03 PM (IST)
View More




















