શોધખોળ કરો

સુનંદા પુષ્કર કેસઃ હવે શશિ થરૂર પર ચાલશે કેસ, 7 જુલાઈએ હાજર રહેવા કોર્ટનો આદેશ

1/4
નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા અને કોચ્ચિથી લોકસભાના સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્લી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લેતા શશિ થરૂરને સમન્સ મોકલ્યું છે. શશિ થરૂરને 7 જૂલાઈના કોર્ટમાં પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે હાજર થવું પડશે.
નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા અને કોચ્ચિથી લોકસભાના સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્લી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લેતા શશિ થરૂરને સમન્સ મોકલ્યું છે. શશિ થરૂરને 7 જૂલાઈના કોર્ટમાં પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે હાજર થવું પડશે.
2/4
શશિ થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન 22 ઓગષ્ટ 2010માં થયા હતા અને 17 જાન્યુઆરી 2014ના સુનંદા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
શશિ થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન 22 ઓગષ્ટ 2010માં થયા હતા અને 17 જાન્યુઆરી 2014ના સુનંદા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
3/4
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મોત જાન્યુઆરી 2014માં એક ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. મોત બાદ 4 વર્ષ સુધી પોલીસ આ મામલે તપાસ કરતી રહી, ઘણી વખત શશિ થરૂરની પુછપરછ પણ કરવામાં આવી. ત્યારબાદ ગત મહિને પોલીસે થરૂરને આરોપી બનાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મોત જાન્યુઆરી 2014માં એક ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. મોત બાદ 4 વર્ષ સુધી પોલીસ આ મામલે તપાસ કરતી રહી, ઘણી વખત શશિ થરૂરની પુછપરછ પણ કરવામાં આવી. ત્યારબાદ ગત મહિને પોલીસે થરૂરને આરોપી બનાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
4/4
દિલ્લી પોલીસે સુનંદા પુષ્કરના મોત મામલે કોર્ટે શશિ થરૂરને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આઈપીસી ઘારા 498 ઉત્પીડન અને ઘારા 306 આત્મહત્યા માટે ઉશકેરવાની ઘારા લગાવવામાં આવી હતી.
દિલ્લી પોલીસે સુનંદા પુષ્કરના મોત મામલે કોર્ટે શશિ થરૂરને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આઈપીસી ઘારા 498 ઉત્પીડન અને ઘારા 306 આત્મહત્યા માટે ઉશકેરવાની ઘારા લગાવવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Embed widget