શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર કર્યો કઠુઆ ગેંગરેપ કેસ, હવે પઠાણકોટમાં થશે સુનાવણી

1/4
 આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ મામલે નોંધ લીધી હતી.સોમવારે કોર્ટે કઠુઆ ગેંગ રેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગનાં આગ્રહથી જોડાયેલી વિભિન્ન પિટીશનોને પણ સુપ્રિમે ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ નિર્ણય લીધો છે.
આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ મામલે નોંધ લીધી હતી.સોમવારે કોર્ટે કઠુઆ ગેંગ રેપની સુનાવણી પઠાણકોટમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સીબીઆઈ તપાસની માંગનાં આગ્રહથી જોડાયેલી વિભિન્ન પિટીશનોને પણ સુપ્રિમે ફગાવી દીધી છે. ચીફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ નિર્ણય લીધો છે.
2/4
નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે જમ્મુ-કશ્મીરના કઠુઆ ગેંગરેપ કેસ અને હત્યાનો મામલો પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ સાથે જ કહ્યં કે આ મામલે સુનાવમી કોર્ટના બંધ રૂમમાં થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય તે માટે દૈનિક આધારે ફાસ્ટ ટ્રેક સુનાવણીનો પણ આદેશ આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, કેસની સુનાવણી જમ્મુ-કાશ્મીરમાં લાગુ રણબીર દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ જ કરાશે.
નવી દિલ્લી: સુપ્રિમ કોર્ટે જમ્મુ-કશ્મીરના કઠુઆ ગેંગરેપ કેસ અને હત્યાનો મામલો પંજાબના પઠાણકોટમાં ટ્રાન્સફર કરી દીધો છે. આ સાથે જ કહ્યં કે આ મામલે સુનાવમી કોર્ટના બંધ રૂમમાં થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે મામલામાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય તે માટે દૈનિક આધારે ફાસ્ટ ટ્રેક સુનાવણીનો પણ આદેશ આપ્યો. કોર્ટે એમ પણ કહ્યું કે, કેસની સુનાવણી જમ્મુ-કાશ્મીરમાં લાગુ રણબીર દંડ સંહિતાની જોગવાઈઓ મુજબ જ કરાશે.
3/4
હવે આ મામલાની આગળની સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે, જમ્મુના કઠુઆમાં એક બાળકી સાથે ગૈંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે દેશભરમાં ઘણી ચર્ચાઓ પણ થઈ હતી.
હવે આ મામલાની આગળની સુનાવણી 9 જુલાઈના રોજ હાથ ધરાશે, જમ્મુના કઠુઆમાં એક બાળકી સાથે ગૈંગરેપ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે દેશભરમાં ઘણી ચર્ચાઓ પણ થઈ હતી.
4/4
સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સુરક્ષા મુખ્ય મુદ્દો છે, અમે પઠાણકોટમાં પર્યાપ્ત સુરક્ષાની વ્યવસ્થા કરશું. પીડિત પરિવારે કેસને જમ્મુ-કશ્મીરથી અલગ બીજા રાજ્યમાં કેસને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જમ્મુ-કશ્મીર સરકારે કેસને ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સરકારની દલીલ હતી કે તેમની પાસે અલગ દંડ સંહિતા છે અને કેસને ટ્રાન્સફર કરવાથી સાક્ષીઓને મુશ્કેલી થશે.
સુપ્રીમ કોર્ટેના નિર્ણય બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું સુરક્ષા મુખ્ય મુદ્દો છે, અમે પઠાણકોટમાં પર્યાપ્ત સુરક્ષાની વ્યવસ્થા કરશું. પીડિત પરિવારે કેસને જમ્મુ-કશ્મીરથી અલગ બીજા રાજ્યમાં કેસને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. જમ્મુ-કશ્મીર સરકારે કેસને ટ્રાન્સફર કરવાનો વિરોધ કર્યો હતો. સરકારની દલીલ હતી કે તેમની પાસે અલગ દંડ સંહિતા છે અને કેસને ટ્રાન્સફર કરવાથી સાક્ષીઓને મુશ્કેલી થશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
INDW vs ENGW: સચિન તેંડુલકર અને વિરાટ-રોહિત, બધાને પછાડી હરમનપ્રીત કૌરે લોર્ડ્સમાં રચ્યો ઇતિહાસ
Embed widget