શોધખોળ કરો

તાજ મહેલની મુલાકાત બની 5 ગણી મોંઘી, જાણો હવે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે

1/4
આગ્રાઃ તાજમહેલ જોવો હવે મોંઘો થઈ જશે. 10 ડિસેમ્બરથી તાજ મહેલાની ટિકિટના દરમાં વધારો લાગુ થશે. નવી વ્યવસ્થા અનુસાર હવે 50 રૂપિયાની જગ્યાએ તાજ મહેલ જોવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજ મહેલ પર ભીડ નિયંત્રણ માટે નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
આગ્રાઃ તાજમહેલ જોવો હવે મોંઘો થઈ જશે. 10 ડિસેમ્બરથી તાજ મહેલાની ટિકિટના દરમાં વધારો લાગુ થશે. નવી વ્યવસ્થા અનુસાર હવે 50 રૂપિયાની જગ્યાએ તાજ મહેલ જોવા માટે પ્રવાસીઓએ 250 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે વિદેશી નાગરિકોએ હવે 1300 રૂપિયા આપવા પડશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તાજ મહેલ પર ભીડ નિયંત્રણ માટે નવી ટિકિટ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
2/4
સાર્ક દેશોમાંથી આવતા મુલાકાતીઓએ 540 રૂપિયાની જગ્યાએ હવે 740 રૂપિયા આપવા પડશે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, મુલાકાતની ફીમાં વધારો કરવાથી લોકો ઓછા આવશે અને તેથી તાજમહેલને બચાવી શકાશે.
સાર્ક દેશોમાંથી આવતા મુલાકાતીઓએ 540 રૂપિયાની જગ્યાએ હવે 740 રૂપિયા આપવા પડશે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, મુલાકાતની ફીમાં વધારો કરવાથી લોકો ઓછા આવશે અને તેથી તાજમહેલને બચાવી શકાશે.
3/4
જે મુલાકાતીઓ 50 રૂપિયા આપશે તેને તાજમહેલની અંદર જવા દેવાશે નહીં પણ તેને આ સ્થાપત્યની આસપાસ જવા દેવાશે. જે મુલાકાતીઓ તાજમહેલની અંદર મુલાકાત લેવી છે તો તેને અલગથી બીજા 200 રૂપિયા આપવા પડશે. 1983માં તાજમહેલને યુનેસ્કોનાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું હતું. વિશ્વમાં સ્થાપત્યમાં માસ્ટરપિસ ગણાય છે.
જે મુલાકાતીઓ 50 રૂપિયા આપશે તેને તાજમહેલની અંદર જવા દેવાશે નહીં પણ તેને આ સ્થાપત્યની આસપાસ જવા દેવાશે. જે મુલાકાતીઓ તાજમહેલની અંદર મુલાકાત લેવી છે તો તેને અલગથી બીજા 200 રૂપિયા આપવા પડશે. 1983માં તાજમહેલને યુનેસ્કોનાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું હતું. વિશ્વમાં સ્થાપત્યમાં માસ્ટરપિસ ગણાય છે.
4/4
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ, સુપ્રિમ કોર્ટે આગ્રાના તાજમહેલ વિશે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, આ ઐતિહાસિક ઇમારતનો કલર બદલાઇ રહ્યો છે. આ ઇમારતનો કલર પહેલા પીળો પડી રહ્યો હતો પણ હવે તે બદલાઇને લીલો અને ઘંઉવર્ણો થઇ રહ્યો છે. સુપ્રિમ કોર્ટે સરકારને સુચન કરતા કહ્યું કે, આ બાબતે કેન્દ્ર સરકારે તજજ્ઞોનું માર્ગદર્શન લેવું જોઇએ અને આ ઇમારતને નુકશાન થતું અટકાવવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ અગાઉ, સુપ્રિમ કોર્ટે આગ્રાના તાજમહેલ વિશે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, આ ઐતિહાસિક ઇમારતનો કલર બદલાઇ રહ્યો છે. આ ઇમારતનો કલર પહેલા પીળો પડી રહ્યો હતો પણ હવે તે બદલાઇને લીલો અને ઘંઉવર્ણો થઇ રહ્યો છે. સુપ્રિમ કોર્ટે સરકારને સુચન કરતા કહ્યું કે, આ બાબતે કેન્દ્ર સરકારે તજજ્ઞોનું માર્ગદર્શન લેવું જોઇએ અને આ ઇમારતને નુકશાન થતું અટકાવવું જોઇએ.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
Embed widget