શોધખોળ કરો

5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ? આ રીતે સમજો આખું ગણિત?

1/5
આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
2/5
જોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
જોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
3/5
કેન્દ્ર સરકારે મત મેળવવાની ગણતરી સાથે રજૂ કરેલા બજેટમાં નોકરિયાતોને તથા નાની આવક ધરાવતા 50 ટકાથી વધુ કરદાતાઓને લહાણી કરી છે. તેને પરિણામે વાષક રૂપિયા 9,85 લાખની આવક ધરાવનારા સામાન્ય કરદાતાઓએ હોમ લોન લીધી હશે અને તેમના હપ્તા ચાલુ હશે તો તેમણે કોઈપણ જાતનો આવકવેરો ભરવો પડશે નહીં.
કેન્દ્ર સરકારે મત મેળવવાની ગણતરી સાથે રજૂ કરેલા બજેટમાં નોકરિયાતોને તથા નાની આવક ધરાવતા 50 ટકાથી વધુ કરદાતાઓને લહાણી કરી છે. તેને પરિણામે વાષક રૂપિયા 9,85 લાખની આવક ધરાવનારા સામાન્ય કરદાતાઓએ હોમ લોન લીધી હશે અને તેમના હપ્તા ચાલુ હશે તો તેમણે કોઈપણ જાતનો આવકવેરો ભરવો પડશે નહીં.
4/5
2019-20ના વર્ષના લેખાનુદાન બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈને પરિણામે સરકારની આવકમાં રૂપિયા 18,500 કરોડનો ઘટાડો થશે. તેની સાથે જ કરદાતાઓની સંખ્યામાં અંદાજે 2,75 કરોડથી ૩ કરોડનો ઘટાડો થશે. આ તમામ કરદાતાઓએ તેમના રિટર્ન તો ફાઈલ ફરજિયાત કરવા પડશે.
2019-20ના વર્ષના લેખાનુદાન બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈને પરિણામે સરકારની આવકમાં રૂપિયા 18,500 કરોડનો ઘટાડો થશે. તેની સાથે જ કરદાતાઓની સંખ્યામાં અંદાજે 2,75 કરોડથી ૩ કરોડનો ઘટાડો થશે. આ તમામ કરદાતાઓએ તેમના રિટર્ન તો ફાઈલ ફરજિયાત કરવા પડશે.
5/5
નવી દિલ્હી: નોકરિયાતો અને નાના પગારદારોની રૂપિયા 5 લાખ સુધીની આવક હશે તો તેમણે એક પણ રૂપિયો ટેક્સ તરીકે ચૂકવવો પડશે નહીં. જોકે વેરામુક્ત આવકની રૂપિયા 2.5 લાખની મર્યાદા દૂર કરીને રૂપિયા 5 લાખ કરવામાં આવી નથી. તેથી કરદાતાની આવક રૂપિયા 5 લાખથી રૂપિયા 1000 કે રૂપિયા 1000 પણ ઉપર જશે તો તેને રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખની આવક પર મળતું રૂપિયા 12,500નું રિબેટ ગુમાવવું પડશે.
નવી દિલ્હી: નોકરિયાતો અને નાના પગારદારોની રૂપિયા 5 લાખ સુધીની આવક હશે તો તેમણે એક પણ રૂપિયો ટેક્સ તરીકે ચૂકવવો પડશે નહીં. જોકે વેરામુક્ત આવકની રૂપિયા 2.5 લાખની મર્યાદા દૂર કરીને રૂપિયા 5 લાખ કરવામાં આવી નથી. તેથી કરદાતાની આવક રૂપિયા 5 લાખથી રૂપિયા 1000 કે રૂપિયા 1000 પણ ઉપર જશે તો તેને રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખની આવક પર મળતું રૂપિયા 12,500નું રિબેટ ગુમાવવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget