શોધખોળ કરો

5 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ? આ રીતે સમજો આખું ગણિત?

1/5
આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
આ ઉપરાંત બચત ખાતામાં રૂપિયા 10,000નું વ્યાજ વેરામુક્ત કર્યું છે. બીજી તરફ બેન્ક કે પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટિઝને મૂકેલી ડિપોઝિટ પર રૂપિયા 50,000 સુધીનું વ્યાજ કલમ 80 ટીટીબી હેઠળ કરમુક્ત બનાવવામાં આવ્યું છે. તેથી સિનિયર સિટીઝનની રૂપિયા 10.60 લાખ સુધીની આવક કરમુક્ત બની શકશે.
2/5
જોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
જોકે આ કરદાતાએ આવકવેરાની કલમ 80 સી હેઠળ રૂપિયા 1.5 લાખનું રોકાણ કરેલું હોવું જરૂરી છે. તેમ જ કલમ 80 સીસીડી હેઠળ પેન્શન પ્લાનમાં રૂપિયા 50,000નું રોકાણ કર્યુ હોવું જરૂરી છે. તેમ જ મેડિક્લેઈમ માટે કલમ 80 ડી હેઠળ નોર્મલ વ્યક્તિએ રૂપિયા 25000 અને સિનિયર સિટીઝને રૂપિયા 50,000નું પ્રીમિયમ ભરેલું હોવું જરૂરી છે.
3/5
કેન્દ્ર સરકારે મત મેળવવાની ગણતરી સાથે રજૂ કરેલા બજેટમાં નોકરિયાતોને તથા નાની આવક ધરાવતા 50 ટકાથી વધુ કરદાતાઓને લહાણી કરી છે. તેને પરિણામે વાષક રૂપિયા 9,85 લાખની આવક ધરાવનારા સામાન્ય કરદાતાઓએ હોમ લોન લીધી હશે અને તેમના હપ્તા ચાલુ હશે તો તેમણે કોઈપણ જાતનો આવકવેરો ભરવો પડશે નહીં.
કેન્દ્ર સરકારે મત મેળવવાની ગણતરી સાથે રજૂ કરેલા બજેટમાં નોકરિયાતોને તથા નાની આવક ધરાવતા 50 ટકાથી વધુ કરદાતાઓને લહાણી કરી છે. તેને પરિણામે વાષક રૂપિયા 9,85 લાખની આવક ધરાવનારા સામાન્ય કરદાતાઓએ હોમ લોન લીધી હશે અને તેમના હપ્તા ચાલુ હશે તો તેમણે કોઈપણ જાતનો આવકવેરો ભરવો પડશે નહીં.
4/5
2019-20ના વર્ષના લેખાનુદાન બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈને પરિણામે સરકારની આવકમાં રૂપિયા 18,500 કરોડનો ઘટાડો થશે. તેની સાથે જ કરદાતાઓની સંખ્યામાં અંદાજે 2,75 કરોડથી ૩ કરોડનો ઘટાડો થશે. આ તમામ કરદાતાઓએ તેમના રિટર્ન તો ફાઈલ ફરજિયાત કરવા પડશે.
2019-20ના વર્ષના લેખાનુદાન બજેટમાં કરવામાં આવેલી આ જોગવાઈને પરિણામે સરકારની આવકમાં રૂપિયા 18,500 કરોડનો ઘટાડો થશે. તેની સાથે જ કરદાતાઓની સંખ્યામાં અંદાજે 2,75 કરોડથી ૩ કરોડનો ઘટાડો થશે. આ તમામ કરદાતાઓએ તેમના રિટર્ન તો ફાઈલ ફરજિયાત કરવા પડશે.
5/5
નવી દિલ્હી: નોકરિયાતો અને નાના પગારદારોની રૂપિયા 5 લાખ સુધીની આવક હશે તો તેમણે એક પણ રૂપિયો ટેક્સ તરીકે ચૂકવવો પડશે નહીં. જોકે વેરામુક્ત આવકની રૂપિયા 2.5 લાખની મર્યાદા દૂર કરીને રૂપિયા 5 લાખ કરવામાં આવી નથી. તેથી કરદાતાની આવક રૂપિયા 5 લાખથી રૂપિયા 1000 કે રૂપિયા 1000 પણ ઉપર જશે તો તેને રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખની આવક પર મળતું રૂપિયા 12,500નું રિબેટ ગુમાવવું પડશે.
નવી દિલ્હી: નોકરિયાતો અને નાના પગારદારોની રૂપિયા 5 લાખ સુધીની આવક હશે તો તેમણે એક પણ રૂપિયો ટેક્સ તરીકે ચૂકવવો પડશે નહીં. જોકે વેરામુક્ત આવકની રૂપિયા 2.5 લાખની મર્યાદા દૂર કરીને રૂપિયા 5 લાખ કરવામાં આવી નથી. તેથી કરદાતાની આવક રૂપિયા 5 લાખથી રૂપિયા 1000 કે રૂપિયા 1000 પણ ઉપર જશે તો તેને રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખની આવક પર મળતું રૂપિયા 12,500નું રિબેટ ગુમાવવું પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget