શોધખોળ કરો

RBI MPC: RBIની ખેડૂતોને મોટી ભેટ, હવે સરળતાથી મળશે આટલા લાખની લોન

RBI MPC: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આજે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. RBI ગવર્નરે આજે રેપો રેટમાં ઘટાડો કર્યો નથી

RBI MPC: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આજે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. RBI ગવર્નરે આજે રેપો રેટમાં ઘટાડો કર્યો નથી

પ્રતિકાત્મક તસવીર

1/6
RBI MPC: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આજે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. RBI ગવર્નરે આજે રેપો રેટમાં ઘટાડો કર્યો નથી અને આનાથી આજે પણ તમારી EMI સસ્તી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે.  જોકે, આરબીઆઈએ ખેડૂતોને ભેટ આપી છે અને આ અંતર્ગત ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારી દીધી છે.
RBI MPC: ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની આજે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. RBI ગવર્નરે આજે રેપો રેટમાં ઘટાડો કર્યો નથી અને આનાથી આજે પણ તમારી EMI સસ્તી થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. જોકે, આરબીઆઈએ ખેડૂતોને ભેટ આપી છે અને આ અંતર્ગત ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વધારી દીધી છે.
2/6
RBIએ ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વર્તમાન 1.6 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આનો લાભ નાના અને મધ્યમ ખેડૂતોને મળશે. આ જાહેરાતનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન માટે કાંઇ ગીરવે રાખવું પડશે નહીં. પહેલા આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, એટલે કે કોઈ પણ ગીરવે રાખ્યા વિના ખેડૂતો માત્ર 1.6 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકતા હતા, જેની મર્યાદા હવે વધીને 2 લાખ રૂપિયા થઈ ગઈ છે.
RBIએ ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોનની મર્યાદા વર્તમાન 1.6 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કરી છે. આનો લાભ નાના અને મધ્યમ ખેડૂતોને મળશે. આ જાહેરાતનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન માટે કાંઇ ગીરવે રાખવું પડશે નહીં. પહેલા આ મર્યાદા 1.6 લાખ રૂપિયા હતી, એટલે કે કોઈ પણ ગીરવે રાખ્યા વિના ખેડૂતો માત્ર 1.6 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકતા હતા, જેની મર્યાદા હવે વધીને 2 લાખ રૂપિયા થઈ ગઈ છે.
3/6
ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં સતત 11મી વખત RBIએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.
ચાલુ નાણાકીય વર્ષની પાંચમી દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં સતત 11મી વખત RBIએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો અને તેને 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો.
4/6
જોકે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેન્કે CRR (કેશ રિઝર્વ રેશિયો) 4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેન્કોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.
જોકે, અર્થતંત્રમાં રોકડ વધારવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય બેન્કે CRR (કેશ રિઝર્વ રેશિયો) 4.5 ટકાથી ઘટાડીને ચાર ટકા કર્યો છે. આ પગલાથી બેન્કોમાં 1.16 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ આવશે.
5/6
આ સાથે વર્તમાન પરિસ્થિતિને જોતા આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી દીધું છે. ઓક્ટોબર MPCમાં, RBIએ દેશની GDP 7.2 ટકાની ગતિએ વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારી દરનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.
આ સાથે વર્તમાન પરિસ્થિતિને જોતા આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કરી દીધું છે. ઓક્ટોબર MPCમાં, RBIએ દેશની GDP 7.2 ટકાની ગતિએ વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક મોંઘવારી દરનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.
6/6
MPCની બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર સતત દબાણને કારણે ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં ઊંચો રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રવિ ઉત્પાદનથી રાહત મળશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.
MPCની બેઠક બાદ RBI ગવર્નરે જણાવ્યું હતું કે ખાદ્યપદાર્થોની કિંમતો પર સતત દબાણને કારણે ફુગાવો ત્રીજા ક્વાર્ટરમાં ઊંચો રહેવાની શક્યતા છે. તેમણે કહ્યું કે રવિ ઉત્પાદનથી રાહત મળશે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25 માટે રિટેલ ફુગાવાનો અંદાજ 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Share Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યાHun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget