શોધખોળ કરો

RBI MPC: NRIને ભારતમાં રૂપિયા રાખવા પર મળશે સારુ રિટર્ન, RBIએ કરી મોટી જાહેરાત

RBI ગવર્નરે કહ્યું કે FCNR પર આ ડિસ્કાઉન્ટ આવતા વર્ષે 31 માર્ચ સુધી જ મળશે.

RBI Decisions on NRI Deposit: ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ બિન-નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈની ફોરેન કરન્સી ડિપોઝીટ પર વ્યાજ દર મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. આ પગલા દ્વારા રૂપિયા પરના દબાણ વચ્ચે મૂડી પ્રવાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેન્કે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ડોલર સામે રૂપિયો તેની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ચાલુ સપ્તાહમાં જ રૂપિયો 84.75 પ્રતિ ડૉલરના સૌથી નીચા સ્તરે આવી ગયો હતો.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચાલુ નાણાકીય વર્ષની પાંચમી ક્રેડિટ પોલિસીની જાહેરાતમાં જણાવ્યું હતું કે વિદેશી ચલણ બિન-નિવાસી બેન્ક થાપણો એટલે કે FCNR (B) થાપણો પર વ્યાજ દરની મર્યાદા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેન્ક રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે વિદેશી મુદ્રા ભંડારનો ઉપયોગ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ ક્રમમાં આરબીઆઈએ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ની વિદેશી ચલણ થાપણો પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે.

FCNR (B) થાપણો પર કેટલું વ્યાજ વધ્યું તે જાણો

શુક્રવારથી બેન્કોને હવે નવા FCNR (B) થાપણો પર ચાર ટકાના દરે ટૂંકા ગાળાના વૈકલ્પિક સંદર્ભ દર (ARR) વધારવાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં એક વર્ષથી ત્રણ વર્ષ કરતાં ઓછા સમયગાળાની મુદત હતી, જ્યારે અગાઉ તે 2.50 હતી. એ જ રીતે ત્રણથી પાંચ વર્ષની પાકતી મુદતવાળી થાપણો પર ARR પ્લસ પાંચ ટકા વ્યાજ આપી શકાય છે, જ્યારે અગાઉ આ મર્યાદા 3.50 ટકા હતી. RBI ગવર્નરે કહ્યું કે FCNR પર આ ડિસ્કાઉન્ટ આવતા વર્ષે 31 માર્ચ સુધી જ મળશે.

રૂપિયા પરના દબાણ વચ્ચે RBIએ લીધો મોટો નિર્ણય.

વિશ્વમાં વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવનાર દેશ ભારતે તાજેતરમાં રૂપિયા પરના દબાણ વચ્ચે NRI થાપણો પર વધુ સારા વ્યાજ દરોની ઓફર કરી છે. દરમિયાન શક્તિકાંત દાસે 'ભારત કનેક્ટ' સાથેના જોડાણ મારફતે કરન્સી રિટેલ પ્લેટફોર્મની પહોંચને વિસ્તારવાની પણ જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે અમેરિકી ડોલરની મજબૂતી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના વેચાણના દબાણને કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં રૂપિયામાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. જોકે, તેમણે કહ્યું કે ઊભરતાં બજારોની સરખામણીમાં વધઘટ ઓછી રહી છે.

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે MSME માટે વિદેશી ચલણના ભાવમાં વધુ પારદર્શિતા અને ન્યાયીતા લાવવાના હેતુથી CCILએ 2019માં FX-રિટેલ પ્લેટફોર્મ રજૂ કર્યું હતું. હાલમાં આ પ્લેટફોર્મ ઈન્ટરનેટ-આધારિત એપ દ્વારા ઉપલબ્ધ છે પરંતુ હવે તેને NPCI ભારત કનેક્ટ દ્વારા સંચાલિત ભારત કનેક્ટ (અગાઉ ભારત બિલ પેમેન્ટ સર્વિસ) સાથે જોડવાનો પ્રસ્તાવ છે.

Repo Rate: RBIએ વ્યાજ દરોને લઇને કરી મોટી જાહેરાત, જાણો તમારી EMI પર કેટલી થશે અસર?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget