શોધખોળ કરો
શનિ-રવિ બંધ રહેશે બેંક, માત્ર ATMમાંથી મળશે રૂપિયા, નોકરિયાત વર્ગની મુશ્કેલી વધશે
1/6

એટીએમમાંથી હાલમાં એક ખાતામાંથી એક દિવસમાં વધુમાં વધુ 2500 રૂપિયા ઉપાડી શકાય છે. હાલમાં એ નક્કી નથી કે 27 તારીખ બાદ એટીએમમાંથી રોકડ ઉપાડની આ મર્યાદા વધશે કે નહીં. સરકાર ખાનગી કંપનીઓને પોતાના કર્મચારીઓને પગારનો એક હિસ્સો પ્રી પેડ કાર્ડ તરીકે આપવા માટે મનાવી રહી છે. ખાનગી કંપની આમ કરે તો રકોડની જરૂરતમાં થોડો ઘટાડો આવશે. એટલે કે શક્ય એટલા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જેથી મહિનાના અંતમાં વધતી રોકડની માગને પૂરી થઈ શકે પરંતુ ખરેખરું ચિત્ર તો એ દિવસે જ સામે આવશે.
2/6

30 તારીખ સુધી 90 ટકાથી વધારે એટીએમમાં જરૂરી ફેરફાર થઈ જશે. જેથી તેમાંથી 100, 500 અને 2000 રૂપિયાની નોટ એક સાથે મળી શકે. 500 રૂપિયાની નોટની સપ્લાઈ વધારવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. આશા છે કે, એક સપ્તાહમાં આ નોટ મોટી સંખ્યામાં ઉપલબ્ધ થઈ જશે.
Published at : 26 Nov 2016 09:27 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















