શોધખોળ કરો
ફરવાના શોખીનો માટે સારા સમાચાર, આ દેશમાં જવા હવે ભારતીયોએ પહેલાંથી નહીં લેવા પડે વિઝા
1/5

પ્રધાનમંત્રી મોદી આગામી મહિને યુએઈનો પ્રવાસ કરી શકે છે. માનવામાં આવે છે કે તેઓ ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા વર્લ્ડ ગવર્મેન્ટ સમિટને સંબોધિત કરશે. આ સમિટમાં ૧૪૦ દેશોના ૪૦૦૦ પ્રતિનિધિ ભાગ લેશે. ૨૦૧૫ બાદ મોદી બીજી વખત યુએઈનો પ્રવાસ કરશે.
2/5

ઉલ્લેખનિય છે કે ભારતથી ગત વર્ષે ૧૬ લાખ લોકો યુએઈ ગયા છે. એટલું જ નહીં માત્ર દુબઈ જતા ભારતીયોની સંખ્યા ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે ૧૦ લાખના આંકડાને પાર કરી ગઈ હતી, જે એક વર્ષ પહેલાના આંકડા કરતા ૨૦ ટકા વધારે છે. ભારતીય પાસપોર્ટ હોલ્ડર્સ માટે વીઝા પ્રોસેસ હળવી કરવા પાછળનું એક કારણ આ પણ માનવામાં આવે છે.
Published at : 23 Jan 2018 11:44 AM (IST)
View More























