શોધખોળ કરો

મમતાના રાજમાં બંગાળ થયું કંગાળ, હવે થશે TMCનો ખાત્મોઃ અમિત શાહ

1/3
અમિત શાહે રોજગારીના મામલે પણ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, ઔદ્યોગિક રોજગાર મામલે બંગાળ 100માંથી 32ને રોજગાર આપતું હતું, પરંતુ હવે આ આંકડો 4 પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ બેરોજગારોની ફોજ ઉભી કરવાનું કામ કર્યું છે. સાથે જ તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
અમિત શાહે રોજગારીના મામલે પણ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે કહ્યું, ઔદ્યોગિક રોજગાર મામલે બંગાળ 100માંથી 32ને રોજગાર આપતું હતું, પરંતુ હવે આ આંકડો 4 પર પહોંચી ગયો છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીએ બેરોજગારોની ફોજ ઉભી કરવાનું કામ કર્યું છે. સાથે જ તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
2/3
પોતાના નિવેદનમાં અમિત શાહે ઈતિહાસને યાદ કરતા તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વેપારથી લઈને ઉદ્યોગ અને કળા સંસ્કૃતિ જેવા તમામ ક્ષેત્રે પશ્ચિમ બંગાળનો દબદબો રહેતો હતો. પરંતુ એક લાંબા સમય સુધી કમ્યૂનિસ્ટ શાસન અને મમતા દીદીના શાસને બંગાળને ક્યાં લાવીને ઉભું રાખી દિધુ છે. અમિત શાહે કેટલાક આંકડાઓનો હવાલો આપતા બતાવ્યું બંગાળ હવે પાછળ રહી ગયું છે.
પોતાના નિવેદનમાં અમિત શાહે ઈતિહાસને યાદ કરતા તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, વેપારથી લઈને ઉદ્યોગ અને કળા સંસ્કૃતિ જેવા તમામ ક્ષેત્રે પશ્ચિમ બંગાળનો દબદબો રહેતો હતો. પરંતુ એક લાંબા સમય સુધી કમ્યૂનિસ્ટ શાસન અને મમતા દીદીના શાસને બંગાળને ક્યાં લાવીને ઉભું રાખી દિધુ છે. અમિત શાહે કેટલાક આંકડાઓનો હવાલો આપતા બતાવ્યું બંગાળ હવે પાછળ રહી ગયું છે.
3/3
કોલકાતા: મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના માલદા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે આરોપ લગાવ્યો કે આઝાદી બાદ બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ રહેતું હતું, તેની હાલત હવે ખરાબ થઈ ગઈ છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
કોલકાતા: મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળના માલદા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. શાહે આરોપ લગાવ્યો કે આઝાદી બાદ બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ રહેતું હતું, તેની હાલત હવે ખરાબ થઈ ગઈ છે. અમિત શાહે આરોપ લગાવ્યો કે તૃણમૂલ કૉંગ્રેસે બંગાળને કંગાળ બનાવવાનું કામ કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget