શોધખોળ કરો

શું તમે જાણો છો આ ખાદ્ય પદાર્થોની ક્યારેય એક્સપાયરી ડેટ નથી આવતી ?

ભારતમાં પરંપરાગત રીતે અનાજ અને બીજી આવશ્યક ચીજવસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.

ભારતમાં પરંપરાગત રીતે અનાજ અને બીજી આવશ્યક ચીજવસ્તુનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે. કેટલાંક ખાદ્ય પદાર્થ એવા છે કે જેની ક્યારેય એક્સ્પાયરી ડેટ આવતી નથી. અહીં આવા સદા બહાર ફૂડની માહિતી આપવામાં આવી છે. પોલિશ્ડ રાઇસ વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે વ્હાઇટ કે પોલિશ્ડ રાઇસના પોષક તત્વો અને ફ્લેવર 30 વર્ષ સુધી જળવાઈ રહે છે. જોકે તે માટે તેને 40 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિવન વગરના કેન્ટેનરમાં રાખવા પડે છે. જોકે બ્રાઉન રાઇસનો માત્ર છ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે, કારણ કે તેના બ્રાન લેયરમાં નેચરલ ઓઇલ હોય છે. મધ મધ એવું એકમાત્ર ખાદ્ય પદાર્થ છે કે જેને સદા બહાર કરવામાં આવે છે. તેની જાદૂઈ કેમિસ્ટ્રી અને મધમાખાની કળાને કારણે તે ક્યારેય બગડતું નથી. ફૂલોના પરાગરજ અને મધમાખીના એન્ઝાઇમ્સના મિશ્રણથી સિમ્પલ શ્યૂગર બને છે. મધમાખીના પાંખના પવન અને એન્ઝાઇમને કારણે એવું પ્રવાહી બને છે કે જે એસિડિક હોય છે અને તેમાં મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હોય છે. તેથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે.
શું તમે જાણો છો આ ખાદ્ય પદાર્થોની ક્યારેય એક્સપાયરી ડેટ નથી આવતી ? મીઠું સોડિયમ ક્લોરાઇડ એક કુદરતી મિનરલ છે. તેથી તે સદાને માટે ટકી રહે છે. ભારતમાં વર્ષોથી બીજા ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે મીઠાનો ઉપયોગ થાય છે, કારણ કે મોઇશ્ચરને દૂર કરે છે. જોકે તમારા રસોડામાં રહેલું મીઠું સદા બહાર નથી. આયોડિનના મિશ્રણથી તેનું આયુષ્ય ઘટે છે. તેથી આયોડિન સાથેના મીઠાનો માત્ર પાંચ વર્ષ માટે સંગ્રહ કરી શકાય છે. સોયા સોસ સોયા સોસનો પણ લાંબો સમય સંગ્રહ કરી શકાય છે. જોકે તેનો આધાર તેમાં ઉમેરવામાં આવેલા મિશ્રણો છે. જો ખુલ્લામાં રાખવામાં ન આવે તો સોયા સોસનો પોષક તત્વો અને ફ્લેવર લાંબા સમય જળવાઈ રહે છે. સોયા સોસની બોટમ ખોલવામાં આવ્યા બાદ પણ સોલ્ટી કન્ડિમેન્ટને કારણે તે તમારા ફ્રિજમાં લાંબો સમય ટકી શકે છે. પાવડર મિલ્ક પાવડર મિલ્કનો સ્વાદ બદલાઈ શકે છે, પરંતુ તેનો લાંબો સમય સંગ્રહ કરી શકાય છે. લાંબા સમય સુધી ટકી રહેવાના ગુણધર્મને કારણે પાવડર મિલ્કની લોકપ્રિયતા છે. તાજાં દૂધ કરતાં તેનો સંગ્રહ કરવાનું પણ સરળ છે. શું તમે જાણો છો આ ખાદ્ય પદાર્થોની ક્યારેય એક્સપાયરી ડેટ નથી આવતી ? ખાંડ ખાંડના સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં આવેલી સ્ટોરેજ મેથડ મહત્ત્વનો ભાગ ભજવે છે. પાવડર અને દાણાના સ્વરૂપમાં રહેલી ખાંડને એરટાઇટ કન્ટેનરમાં રાખવાથી મોઇશ્ચરને દૂર રાખી શકાય છે. હાર્ડ લિકર હાર્ડ લિકર પણ લાંબો સમય ટકી રહે છે. ઓક્સિડેશનને કારણે તેના સ્વાદમાં ફેરફાર થાય છે. ખુલ્લી બોટમાં પાષ્પીભવનની પણ અસર થાય છે, પરંતુ શરાબ સેવન માટે ત્યાં સુધી ઓકે છે જ્યાં સુધી તમારી સાથે તેને કોઇ પીનાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
Rice Breakfast Recipes: રાત્રે વધેલા ભાતમાંથી બનાવો ચટાકેદાર રેસિપી, બાળકો આંગળા ચાંટતા રહી જશે
Rice Breakfast Recipes: રાત્રે વધેલા ભાતમાંથી બનાવો ચટાકેદાર રેસિપી, બાળકો આંગળા ચાંટતા રહી જશે
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget