શોધખોળ કરો

Winter Health: શિયાળામાં આ સમયે જ ખાશો સંતરા તો ભરપૂર થશે ફાયદા, જાણો સેવનનો યોગ્ય સમય

સંતરા શિયાળાનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. આ એટલા માટે પણ છે કારણ કે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Winter Health:સંતરા શિયાળાનું શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે. આ એટલા માટે પણ છે. કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો ઘણીવાર કહે છે કે ખાસ કરીને શિયાળામાં, જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે ઝડપથી શરદી અને ઉધરસનો શિકાર બની જશો. આજકાલ મોટાભાગના લોકો નાસ્તામાં નારંગીનો રસ પીવાનું પસંદ કરે છે. કારણ કે કહેવાય છે કે, દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરવી જોઈએ. નારંગીનો સ્વાદ થોડો મીઠો અને ખાટો હોય છે જેના કારણે તેને પીધા પછી એકદમ તાજગી લાગે છે. પરંતુ સવાલ એ છે કે, ઠંડા વાતાવરણમાં સંતરા ખાવા કે તેનો જ્યુસ પીવાનો યોગ્ય સમય ક્યારે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જો તમે અકાળે નારંગીનો રસ પીવો છો તો તમને ગેસ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આજે  સંતરા ખાવાનો યોગ્ય સમય જણાવીશું. જેથી તે તમારા શરીરને મહત્તમ લાભ મળશે.

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય

હેલ્થ એક્સપર્ટના મતે, જો તમને નારંગી ખાવાનું બહુ ગમતું હોય તો તમારે તેને ક્યારેય પણ ખાલી પેટ કે રાત્રે ન ખાવા જોઈએ. તમારે કોશિશ કરવી જોઈએ કે જ્યારે પણ તમે નારંગી કે તેનો જ્યુસ પીવો તો બપોરે પીવો. નારંગી ખાવાથી અથવા ખાલી પેટે જ્યુસ પીવાથી એસિડ રિફ્લક્સ થાય છે. આ ફળ ન માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારે છે પરંતુ તેના અનેક ફાયદા છે જો કે ખોટા સમયે ખાવામાં આવે તો ગેસની સમસ્યા થાય છે.

નારંગીને સીધું ખાવાથી અથવા તેનો જ્યુસ પીવાથી ત્વચા વધુ સ્વસ્થ રહે છે. કારણ કે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. તે ગ્લોઈંગ સ્કિન માટે ખૂબ જ સારું છે નારંગી આંખોની રોશની વધારે છે.

જો તમે શિયાળામાં નિયમિતપણે નારંગી ખાશો તો તમને 1 અઠવાડિયાની અંદર તેની અસર જોવા મળશે. કારણ કે તેમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું લાગે છે. નારંગી આંખો માટે ખૂબ જ સારું અને ફાયદાકારક છે. જે લોકોની આંખો નબળી હોય તેમણે નારંગી કે લીંબુ ચોક્કસ ખાવું જોઈએ.

શું શિયાળાની ઋતુમાં વધુ પડતા નારંગી ખાવાથી કોઈ નુકસાન થાય છે?

નારંગી સામાન્ય રીતે હેલ્ધી હોય છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી તેમાં રહેલા ફાઈબરના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વધુમાં, સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાઓ જેવી અમુક તબીબી પરિસ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓએ તેમનું સેવન મર્યાદિત કરવું જોઈએ.

કયા લોકોએ નારંગી ન ખાવી જોઈએ?

જે લોકોને કિડની અને લીવરની બીમારી હોય તેમણે નારંગી ન ખાવી જોઈએ. કારણ કે નારંગીમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. સાઇટ્રસ એલર્જી ધરાવતા લોકોએ દરરોજ નારંગી ખાતા પહેલા  હેલ્થકેર પ્રોફેશનલની  સલાહ લેવી જોઇએ.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget