શોધખોળ કરો

ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે કે નહીં, જાણો શું કહે છે નિષ્ણાત

સામાન્ય રીતે કેટલાક લોકો બળી ગયા બાદ તાત્કાલિક તેના પર ટૂથપેસ્ટ લગાવી દે છે. આ કેટલું યોગ્ય છે. જાણીએ શું કહે છે એક્સ્પર્ટ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. ફટાકડાથી ચામડી થોડી પણ દાઝી જાય તો પણ ઘાની તાત્કાલિક કાળજી લેવી જરૂરી છે. લોકો ટૂથપેસ્ટ લગાવે છે, પરંતુ શું ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

પ્રકાશનું પર્વ  દિવાળીને લઇને ભારે ઉત્સાહ હોય છે. જ લોકો તેમના ઘરને ફૂલો અને રોશનીથી શણગારે છે અને લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી, આતશબાજી કરે છે. દિવાળીના દિવસે  પુષ્કળ ફટાકડા  પણ ફોડવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વખત દાઝી પણ જવાઇ છે.  ફટાકડાને કારણે ત્વચા બળી જવાની ઘટનાઓ દિવાળી પર ખૂબ જ સામાન્ય છે. બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોએ પણ ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. મોટા ભાગના ઘરોમાં દાઝી જવાના કિસ્સામાં પહેલા ટૂથપેસ્ટ લગાવવામાં આવે છે, પરંતુ શું ફટાકડાને કારણે બળી જવાના કિસ્સામાં પણ ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન, મોટા ભાગના લોકો સામાન્ય રીતે આતશબાજી કરે છે અને   સમયે ઘણી વખત દાઝી જવાથી  ચામડી બળી જાય છે, આવી સ્થિતિમાં લોકો ટૂથપેસ્ટ લગાવે છે. જો કે આ કેટલું યોગ્ય છે

વાસ્તવમાં, મોટાભાગની ટૂથપેસ્ટ ત્વચા પર ઠંડક આપે છે અને જ્યારે તે બળે છે, ત્યારે તીવ્ર બળતરા થાય છે, જેના કારણે લોકો રાહત માટે ટૂથપેસ્ટ લગાવે છે, કારણ કે તે તરત જ રાહત આપે છે. જાણીએ નિષ્ણાતો શું કહે છે.

નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો ત્વચા બળી જાય છે તો તેના પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય નથી, તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે, કારણ કે મોટાભાગની ટૂથપેસ્ટમાં સોડિયમ ફ્લોરાઈડ ઉમેરવામાં આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્વચા પર દાઝી જવા પર એન્ટિ-સેપ્ટિક ક્રીમ લગાવવી વધુ સારું છે અને ઘાને સૂકવવા માટેની દવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.

જો તમે દાઝી જાવ તો તરત જ શું  કરવું?

જો ફટાકડા ફોડવાને કારણે ત્વચા બળી ગઈ હોય તો સૌથી પહેલા તપાસ કરો કે સમસ્યા બહુ ગંભીર તો નથીને. જો ત્વચા ઓછી દાઝી ગઈ હોય તો સૌપ્રથમ દાઝી ગયેલા ભાગને  પાણીમાં નાખી દો. જો તેમાં કોઇ માટી કે  ગનપાવડર ચોટ્યો હોય તો તેને સાફ કરો. , તેનાથી બળતરા પણ ઓછી થઈ જાય છે. આ પછી ઘાને એન્ટિસેપ્ટિક લિક્વિડથી સાફ કરો. જો તમારી પાસે પહેલાથી જ ઘરમાં કોઈ સ્કિન બર્ન હીલિંગ ક્રીમ હોય તો તે લગાવો, નહીંતર તેના બદલે નારિયેળ તેલ લગાવી શકાય.

આ સાવચેતી રાખો

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ, પરંતુ જો કોઈ અકસ્માતે બળી જાય તો તરત જ ટૂથપેસ્ટ લગાવવી જોઈએ અને અસરગ્રસ્ત જગ્યા પર બરફનો ટુકડો સીધો લગાવવો જોઈએ. જો ફોલ્લા દેખાય તો તેને ફોડવાની ભૂલ ન કરો, નહીં તો ઘા થઈ જશે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
Monsoon Health Care Tips: શું ચોમાસામાં તમારા બાળકો પણ જલદી બીમાર પડી જાય છે? આ રીતે રાખો તમારા સંતાનોની સંભાળ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
જો તમે પણ ChatGPT ને પુછીને તમારો ડાયટ પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન, જાણો નિષ્ણાતોએ શું આપી વોર્નિંગ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
ફૂડની ખરાબ ગુણવતા પર કરો ફરિયાદ, FSSAI નાગરિકોને કરી અપીલ
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો
Health Tips: શું તમને વારંવાર થાય છે પથરી? ડૉક્ટર પાસેથી જાણો બચાવના સરળ ઉપાયો

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget