શોધખોળ કરો

ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે કે નહીં, જાણો શું કહે છે નિષ્ણાત

સામાન્ય રીતે કેટલાક લોકો બળી ગયા બાદ તાત્કાલિક તેના પર ટૂથપેસ્ટ લગાવી દે છે. આ કેટલું યોગ્ય છે. જાણીએ શું કહે છે એક્સ્પર્ટ

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. ફટાકડાથી ચામડી થોડી પણ દાઝી જાય તો પણ ઘાની તાત્કાલિક કાળજી લેવી જરૂરી છે. લોકો ટૂથપેસ્ટ લગાવે છે, પરંતુ શું ફટાકડાથી બળી ગયેલી ત્વચા પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

પ્રકાશનું પર્વ  દિવાળીને લઇને ભારે ઉત્સાહ હોય છે. જ લોકો તેમના ઘરને ફૂલો અને રોશનીથી શણગારે છે અને લક્ષ્મી-ગણેશની પૂજા કર્યા પછી, આતશબાજી કરે છે. દિવાળીના દિવસે  પુષ્કળ ફટાકડા  પણ ફોડવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વખત દાઝી પણ જવાઇ છે.  ફટાકડાને કારણે ત્વચા બળી જવાની ઘટનાઓ દિવાળી પર ખૂબ જ સામાન્ય છે. બાળકો ઉપરાંત પુખ્ત વયના લોકોએ પણ ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. મોટા ભાગના ઘરોમાં દાઝી જવાના કિસ્સામાં પહેલા ટૂથપેસ્ટ લગાવવામાં આવે છે, પરંતુ શું ફટાકડાને કારણે બળી જવાના કિસ્સામાં પણ ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય છે?

દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ સમય દરમિયાન, મોટા ભાગના લોકો સામાન્ય રીતે આતશબાજી કરે છે અને   સમયે ઘણી વખત દાઝી જવાથી  ચામડી બળી જાય છે, આવી સ્થિતિમાં લોકો ટૂથપેસ્ટ લગાવે છે. જો કે આ કેટલું યોગ્ય છે

વાસ્તવમાં, મોટાભાગની ટૂથપેસ્ટ ત્વચા પર ઠંડક આપે છે અને જ્યારે તે બળે છે, ત્યારે તીવ્ર બળતરા થાય છે, જેના કારણે લોકો રાહત માટે ટૂથપેસ્ટ લગાવે છે, કારણ કે તે તરત જ રાહત આપે છે. જાણીએ નિષ્ણાતો શું કહે છે.

નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો ત્વચા બળી જાય છે તો તેના પર ટૂથપેસ્ટ લગાવવી યોગ્ય નથી, તેનાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે, કારણ કે મોટાભાગની ટૂથપેસ્ટમાં સોડિયમ ફ્લોરાઈડ ઉમેરવામાં આવે છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. ત્વચા પર દાઝી જવા પર એન્ટિ-સેપ્ટિક ક્રીમ લગાવવી વધુ સારું છે અને ઘાને સૂકવવા માટેની દવા ડૉક્ટરની સલાહ લીધા પછી જ લેવી જોઈએ.

જો તમે દાઝી જાવ તો તરત જ શું  કરવું?

જો ફટાકડા ફોડવાને કારણે ત્વચા બળી ગઈ હોય તો સૌથી પહેલા તપાસ કરો કે સમસ્યા બહુ ગંભીર તો નથીને. જો ત્વચા ઓછી દાઝી ગઈ હોય તો સૌપ્રથમ દાઝી ગયેલા ભાગને  પાણીમાં નાખી દો. જો તેમાં કોઇ માટી કે  ગનપાવડર ચોટ્યો હોય તો તેને સાફ કરો. , તેનાથી બળતરા પણ ઓછી થઈ જાય છે. આ પછી ઘાને એન્ટિસેપ્ટિક લિક્વિડથી સાફ કરો. જો તમારી પાસે પહેલાથી જ ઘરમાં કોઈ સ્કિન બર્ન હીલિંગ ક્રીમ હોય તો તે લગાવો, નહીંતર તેના બદલે નારિયેળ તેલ લગાવી શકાય.

આ સાવચેતી રાખો

દિવાળી પર ફટાકડા ફોડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ, પરંતુ જો કોઈ અકસ્માતે બળી જાય તો તરત જ ટૂથપેસ્ટ લગાવવી જોઈએ અને અસરગ્રસ્ત જગ્યા પર બરફનો ટુકડો સીધો લગાવવો જોઈએ. જો ફોલ્લા દેખાય તો તેને ફોડવાની ભૂલ ન કરો, નહીં તો ઘા થઈ જશે. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લો.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget